એકપણ દવા વગર આ ઘરેલું ઉપચારથી દૂર કરો કિડનીની પથરી

પથરીએ એક આરોગ્યની સામાન્ય સમસ્યા છે પથરી એક પ્રકાર સામાન્ય રોગ છે  તમારા ઘેર માંથી અથવા તો તમારા સગા સબંધી માં તો કોઈ ને પથરી જરૂર થઈ હશે પથરી એક પ્રકાર પથ્થર જેવો ટુકડો હોય છે જે આપડા શરીર માં કિડની માં બને છે અને આ પથ્થર ત્યારે બને જયારે કિડની માં ખુબ જ કચરો જમા થઈ ગયો હોય અને આપડે પૂરતું પ્રવાહી ના લેતા હોય.

જેને પથરી થઈ હોય તેઓ ને દુખાવો પેટમાં થાય છે.  પેટના નીચેના ભાગમા અથવા કમરના નીચેના ભાગમાં થાય છે આ દુખાવો બહુ ગંભીર શવરૂપમાં થાય છે

પથરી થવા પાછળ ના કારણો

પથરી માટે બોવ બધા કારણો જવાબદાર  હોય છે

પહેલું  કારણ છે પાણી ઓછુ પીવું .  મોટા ભાગમાં પથરી થવાનું કારણ પીવાનું પાણી ઓછુ  પ્રમાણમાં  લેવાના લીધે જ થાય  છે. કારણ કે પાણી ઓછું પીવાથી પેશાબનું ઘટ્ટન ઓછુ થાય છે જેનાથી તેમાં  રહેલા ક્ષાર ધોવાઈને બહાર નીકળવાની જગ્યાએ કિડનીમાં અને કિડનીમાંથી બહાર નીકળતા નથી અને તે પેશાબની નળીઓમાં જમાં થવા લાગે છે.  આવા ઘણા કર્ણો ભેગા થઈને  આગળ જતા પથરીનું સ્વરૂપ લઈ લે છે.

બીજું કારણ છે વધુ પડતું ક્ષાર વાળું પાણી. પાણીની અદર ક્ષારનું પ્રમાણ વધુ પડતું હોય તેના  લીધે પણ પથરી થઇ શકે છે. આપડે ઘણી વાર વધુ ક્ષાર વાળું પાણી પે લીયે છીએ આના કારણે આપડા શરીર માં  ક્ષારનું પ્રમાણ વધવા લાગે છે અને આગળ જતા આજ ક્ષાર પથરીનું સ્વરૂપ ધારણ કરી લે  છે

પથરીની બીમારીમાં આપડે બધા લોકો ઓપરેશન કરાવતા હોય છે પણ અમે તમને એવી ઔષધી અને ઉપચાર બતાવી શું જેનાથી તમારે પથરી માટે  ઓપરેશન કરવાની જરૂર નઈ પડે.  જો તમે એક ગર્ભવતી મહિલા છો અથવા સ્તનપાન કરવો છો તો કોઈપણ ઉપાયનો ઉપયોગ કરવાનું ટાળો અને તમારા નજીકના ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ.

તો ચાલો તમને  જાણવી પથરી માટે  ઔષધી અને તેનો ઉપચાર  વિશે .

લીંબુ સરબત

કિડની માં રહેલી પથરી માટે  સાઇટ્રેટ એસિડ જવાબદાર  છે આનાથી કિડની નો પથ્થર તૂટે છે. લીંબુના રસમાં વિપુલ પ્રમાણમાં સાઇટ્રેટ એસિડ હોય છે આમ તે કિડનીના પત્થરો માટે ઘરેલું ઉપચાર માટે આપડે લઈ  શકેએ.

01

લીંબુના રસના અન્ય અનેક સ્વાસ્થ્ય લાભો થાય છે. ઉદાહરણ તરીકે, તે બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરે છે અને વિટામિન સી પ્રદાન કરે છે લીંબુમાં વિટામિન સી વિપુલ પ્રમાણ હોય છે જે આપડા  શરીર માટે ખુબ ઉપયોગી છે

પૂરતું પાણી પીવું જોઈએ

પથરીનું  એક પહેલુ કારણ ડિહાઇડ્રેશન છે.  જો તમે દિવસ  માં ઓછું પાણી લેતા હોવ તો  પેશાબને કેન્દ્રિત કરે છે અને આના કારણે શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે છે  સામાન્ય દિવસમાં  દરરોજ 15 ગ્લાસ પાણી પીવું જાએ

જો તમને પથરી થઈ હોય  તો તમારે  દરરોજ 20 થી 27 ગ્લાસ પાણી પીવાનું ચાલુ કરી  દેવું જોઈએ. કિડનીના પત્થરો માટે ડિહાઇડ્રેશન એ એક મુખ્ય જોખમ પરિબળ છે અને તમે તમારા પેશાબના રંગ પર ધ્યાન આપો. તે પીળો હોવો જોઈએ. ઘાટો પીળો પેશાબ ડિહાઇડ્રેશનની નિશાની છે.

ઘોડાના ચણા

મોટા ચણાને આપડે ઘોડાના ચણા તરીકે ઓળખવામાં આવે છે  ઘોડાના ચણાને આયુર્વેદમાં સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ઘોડાના ચણામાં પોલિફેનોલ, ફ્લેવોનોઈડ્સ, સ્ટીરોઈડ્સ, પ્રોટીન, આયર્ન, વિટામિન બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ વગેરે બરપૂર પ્રમાણમાં હોય  છે. જે મૂત્રવર્ધક પદાર્થની પ્રકૃતિ કિડનીના પથરી ની સારવાર માટે જરૂરી માનવામાં આવે છે. જ્યારે તે ઓષધિઓ અને ઘરેલું ઉપાય સાથે મળીને પીવામાં આવે છે ત્યારે તે વધુ અસરકારક છે. ઘોડો ગ્રામ સૂપ કિડનીના પત્થરો માટે એક સારો કુદરતી ઉપાય તરીકે ઓળખાય છે. તે માત્ર કિડનીના પત્થરો વિસર્જનમાં જ નઈ પરંતુ તેમને ફરીથી વિકાસ થતો પણ અટકાવે છે.

તુલસીનો રસ

તુલસીમાં એસિટિક એસિડ હોય છે  જે કિડનીના પત્થરો તોડવામાં અને પીડા ઘટાડવામાં મદદ કરે છે. તે પોષક તત્ત્વોથી પણ ભરેલું છે. તે પાચન અને બળતરા માં પણ રાહત આપે છે.

ચા બનાવવા માટે તાજા અથવા સૂકા તુલસીના પાનનો ઉપયોગ કરો અને દરરોજ ઘણા કપ પીવો. તમે જ્યુસમાં તાજી તુલસીનો રસ અથવા તેને સ્મૂધિમાં ઉમેરી શકો છો.

तुलसी

ભારતીય પૌરાણિક કથાઓમાં  તુલસીને પવિત્ર ઓષધિ તરીકે ગણવામાં આવે છે  તુલસી આપણા આરોગ્ય માટે તેનું એક મોટું મહત્વ રહેલુ છે તુલસીને શ્વસન, પાચક અને ત્વચા રોગોની સારવારમાં પ્રથમ સહાય તરીકે તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ સામાન્ય બિમારીઓ ઉપરાંત, આયુર્વેદ અસંખ્ય વૃદ્ધિ સુધીના રોગો માટે પણ તેનો ઉપયોગ સ્વીકારે છે. પ્રાયોગિક અધ્યયન તેને ખૂબ જ આશાસ્પદ ઇમ્યુનોમોડ્યુલેટર, સાયટોપ્રોટેક્ટિવ અને એન્ટી એજન્ટ તરીકે ઓળખે છે.

પવિત્ર તુલસીનો છોડના ફાયદા અને ઉપયોગો નીચે મુજબ છે.

પથરીની  સારવાર માટે

તુલસી હળવા મૂત્રવર્ધક પદાર્થ અને ડિટોક્સિફાઇંગ એજન્ટનું કાર્ય કરે છે જે શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. પવિત્ર તુલસીમાં હાજર એસિટિક એસિડ પથરીના પત્થરોના ભંગાણમાં મદદ કરે છે.

માથાનો દુખાવો દૂર કરે છે તુલસી એક માથાનો દુખાવો દૂર કરનાર છે

સ્વસ્થ હૃદયને પ્રોત્સાહન આપે છે

પવિત્ર તુલસીમાં વિટામિન સી અને એન્જેક્સિડેન્ટ્સ જેવા તત્વો હોય છે, જે હૃદયને મુક્ત રેડિકલના નુકસાનકારક પ્રભાવથી સુરક્ષિત કરે છે. યુજેનોલ લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

વૃદ્ધાવસ્થા

પવિત્ર તુલસીનો છોડ વિટામિન સી અને એ, ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે અને ત્વચાને મુક્ત રેડિકલ દ્વારા થતાં લગભગ તમામ નુકસાનથી સુરક્ષિત રાખે છે.

પથરી માટે આમળાં નું સેવન કરવું

આમળાએ પથરી ને દૂર કરવામાં મદદરૂપ થાય  છે તમારે રોજ સવારે એક-બે ચમચી આમળાનો પાઉડર ખાઓ જોઈએ. તમે પથરી ને દુર કરવા માટે જાંબુ પણ લઈ શકો છે.જાંબુ પથરી ને જડપથી દુર કરવા માં મદદરૂપ થાય  છે

આ રીતે પથરીની સમસ્યા દૂર થવાની સાથે સાથે યુરીનેશનમાં પથરીના કારણે થનારી બળતરા પણ ઓછી કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે નિયમિત પણે 3-4- 3-4 બદામ ચાવવાથી પથરીમાં રાહત મળે છે.

તરબૂચ બીજ

કિડનીના પત્થરોથી છુટકારો મેળવવા માટે તરબૂચના બીજની કર્નલો પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં 3-4 મોટી એલચી દાણા, થોડા તરબૂચ બીજ, 1 ચમચી ખાંડ ઉકાળો. ઠંડુ થયા પછી સવાર-સાંજ તેનું સેવન કરો. થોડા દિવસો સુધી સતત તેનું સેવન કરો. આવું કરવાથી પથરી નો નાશ થશે.

02

બીલીપત્રબીલીપત્રનું સેવન કરવાથી લગભગ બે અઠવાડિયામાં કિડનીમાંથી પથરી દૂર થઈ જશે. આ માટે બીલીપત્રના પાનને પાણીથી પીસી લો અને એક ચપટી કાળી મરી નાખો અને તેનું સેવન કરો.

 

નોંધ: મિત્રો ઉપર દર્શાવેલા બધા એક દેશી ઉપચાર છે જેની કોઈ આડઅસર થતી નથી પરંતુ દરેક વ્યક્તિ ની તાશીર અલગ અલગ હોય છે. જેથી આપ આ ઔષધીનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ લેવા વિનંતી. અમે આ માહિતી પુસ્તકો અને અમુક અનુભવી વૈધ પાસેથી મેળવીને લખી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવો.

 

 

 

 

 

 

 

Leave a Comment