દૂધ સાથે માત્ર1 ચમચી કરો આનું સેવન

Gulkand

ગુલકંદ બનાવવાની રીત દૂધ સંપૂર્ણ આહાર છે એ તો આપણે જાણીએ જ છીએ. અને એટલે જ હેલ્થ એકસપર્ટ પણ દૂધ પીવાની સલાહ આપે છે. દૂધનો ટેસ્ટ ચેન્જ કરવા માટે આપણે દૂધમાં ઘણા બધા પ્રકારની વસ્તુઓ મિક્સ કરતા હોઈએ છે. જેથી કરીને તમે દૂધના એક સરખા ટેસ્ટથી કંટાળી ન જાઓ. તમે દૂધમાં મધ કે હળદર જેવી … Read more

આ આર્ટિકલ અવશ્ય વાંચો હેલ્ધી રેહવા માટે જાણો

peanuts health benefits

મગફળી ના ફાયદા મગફળી ના ફાયદા આજના સમયમાં મોટા ભાગે લોકો કોઈક ને કોઈક બીમારીથી પીડાતા હોય છે. હાલમાં નાની ઉંમરમાં જે એવી કેટલીક ગંભીર બીમારીઓ થઈ જતી હોય છે, જે વ્યક્તિને હેરાન કરી દે છે. તેવી જ એક બીમારી છે જે કોઇપણ સમયે થઇ શકે છે.જે હૃદય સંબધિત બીમારી છે. હૃદય સંબંધિત બિમારી પહેલાના … Read more

આ દવા છે આયુર્વેદમાં સૌથી બેસ્ટ ગમે તેવા રોગથી મળશે છુટકારો

Aloe vera health benefit

એલોવેરા થી તમે બધા જ પરિચિત છો અને ભારતમાં પ્રાચીનકાળથી જ એને કુંવારપાઠું કહેવામાં આસ છે. એલોવેરામાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે જે ભલભલી બીમારીઓમાં ઉપયોગી સાબિત થઈ શકે. એલોવેરાને ઔષધીઓમાં સંજીવની કહેવામાં આવે છે. એલોવેરાના જ્યુસના સેવનથી શરીરમાં રહેલા પોષકતત્વોની કમી દૂર કરી શકાય છે. એલોવેરાનું જ્યુસ પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. જે … Read more

વાળને ખરતા અટકાવવા ઘરે બેઠા બનાવો આ વસ્તુ બે જ વાર લગાવી જુઓ તેનો કમાલ

વાળ ખરતા અટકાવવા ઉપાય

વાળ ખરતા અટકાવવા વાળ ખરવા એ સામાન્ય બાબત છે પરંતુ જો વધુ વાળ ખરે તો તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો. તેના માટે તમારે વાળની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. દરરોજ 100 વાળ ખરવા એ સામાન્ય વાત છે પરંતુ જો એનાથી પણ વધારે વાળ ખરે તો બંને નુકસાન થઈ શકે છે. વાળની … Read more

ખજૂર ખાવાના ફાયદા રોજ ખજૂર ખાવાથી પુરુષોને મળે છે આ 5 ફાયદા જાણો

dates fruit

ખજૂર એક પ્રકારનું ડ્રાઈફ્રૂટ છે. ખજૂર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. એ સ્વાદમાં ગળ્યું હોય છે અને એનો કલર ડાર્ક બ્રાઉન હોય છે. ખજૂરમાં વિટામિન, મિનરલ, ફાઇબર અને પ્રોટીન સારા પ્રમાણમાં મળી આવે છે. રોજ થોડા થોડા પ્રમાણમાં ખજુર ખાવાથી શરીરનું ઇમ્યુનિટી લેવલ વધે છે અને શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી. ખજૂર ખાવાથી ઘણી … Read more

નબળાઈ અને હાડકાના દુખાવાની દૂર કરવા માટે કરો માત્ર આ એક ઉપાય

હાડકાના દુખાવા

આપણા સ્વાસ્થ્ય માટે ખજૂર ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરનો સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે, હૃદયને બળ મળે છે, ખજૂર શરદી અને ઉધરસ પણ દૂર કરે છે, મગજની કમજોરી દૂર કરે છે, શ્વાસની તકલીફ અને ખાસ કરીને દમના રોગમાં ફાયદાકારક છે. ખજૂરમાં આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન ભરપૂર માત્રામાં રહેલા હોય છે. … Read more

ગમે તેવી પથરી પણ પાંચ દિવસમાં ભૂકો થઇ ને બહાર નીકળી જશે જાણો આ ઉપાય

pathari ni dava

પથરી ની દવા લોહીમાં ખરાબ તત્વ કેટલીક વખત ક્રિસ્ટલ્સ નું નિર્માણ કરે છે. જેની કિડનીની અંદર એકઠા થાય છે. ધીમે ધીમે આ ક્રિસ્ટલ્સ પથ્થર જેવી ગાંઠ બની જાય છે. જેને પથરી કહેવામાં આવે છે. આશરે 90 ટકા કિડનીની પથરીની સમસ્યા ખરાબ પાણી ને કારણે થાય છે. લીલી ડુંગળી, બીટ,  અજમો, મગફળી, બદામ, કાજુ, માછલી, સોયાનું  … Read more

મોંઘી દવાઓ ખાવા કરતા ઘરે જ બનાવી લો આ આયુર્વેદિક પાવડર જાણો

આમળા ના ફાયદા

આમળા ના ફાયદા આમળાં એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા ને ક્રોનિક ફૂડ માનવામાં આવે છે. જે લોકો આમળાનું નિયમિત સેવન કરે છે તે લોકોને ઘણો ફાયદો થાય છે. આમળા વાળ ત્વચા પેટ અને શારીરિક રોગ પ્રતિકારક શક્તિની મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો … Read more

શુ તમને નથી આવતી રાત્રે મોડા સુધી ઊંઘ ? તો કરો બસ આ એક ઉપાય

sleeping technique

આજના જમાનામાં લોકો આખો દિવસ એટલી હદે દોડાદોડી કરે છે કે રાત પડતા સુધી તો થાકી જાય છે , તેમ છતાં ઘણા લોકો આટલા થાક બાદ પણ ઊંઘ ન આવવાની ફરિયાદ કરતા હોય છે. વધુ પડતી ચિંતા અને એકધારું કામને કારણે તમે અનિંદ્રાનો ભોગ બનો છો. સતત ગુસ્સો, વિચારો અને વાતોનું પુનરાવર્તન તમારા મગજના જ્ઞાનતંતુઓને … Read more

આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર કરો આ ઉપાય

constipation remedies

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે લોકોનું પેટ સાફ થતું નથી. એવા લોકો માટે કેટલા ઘરગથ્થુ ઉપચાર દર્શાવેલા છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. મોટાભાગના વ્યક્તિઓને મળ સાફ ન થવાની સમસ્યા રહેતી હોય છે. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે યોગ્ય રીતે પેટ સાફ ન થવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. મોટાભાગની વ્યક્તિઓને સતત પેટમાં … Read more