ઓમિક્રોન ના ખતરાથી બચવા માટે આપનાવો આ સામાન્ય આદતો

ઓમિક્રોન

ઓમિક્રોન કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. એવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના બચાવ માટે કોઈ પણ ઉપાય કરવા તૈયાર છે. દરેક નો ઉદ્દેશ પોતાને સુરક્ષિત રાખવાનો છે. સામાન્ય નિયમોનું પાલન કરીને આપણે બધા જ કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે પરંતુ કોરોના ના કારણે લાગેલી રોગ દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક … Read more