ગળા અને છાતીમાં જામી ગયેલા કફને બહાર કાઢવા કરો આ આયુર્વેદિક ઉપચાર

કફ નો ઈલાજ

કફ નો ઈલાજ ઠંડીની સીઝનમાં કફની તકલીફ રહેતી હોય છે અને અત્યારના સમયમાં વાતાવરણમાં ફેરફાર થવાને કારણે છાતીમાં કફ જમા થવાની સમસ્યા થતી હોય છે. જેના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. શ્વાસ લેવામાં તકલીફ થવી, છીંક આવવી, ગળામા ખરાશ રહેવી, નાક વહેવું, તાવ આવવો આ બધી સમસ્યાઓ નો સામનો કરવો પડે … Read more