ધાધર ની દવા અને ખરજવાના નિશાન દૂર કરવા માટે ના ઘરેલુ ઉપચાર

ધાધર ની દવા..

ધાધર ની દવા ખરજવું એ એક પ્રકારની ક્રમિક તકલીફ છે.  તેના કારણે ત્વચા ઉપર નિશાન પડી જતા હોય છે. વધારે પડતાં તણાવ, એલર્જી અને ઋતુઓમાં થતા ફેરફારને કારણે શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે એના કારણે પણ આ તકલીફ થાય છે. તેના લક્ષણો ની વાત કરીએ તો ત્વચા પર લાલ નિશાન થઇ જવા, ત્વચા લાલ થઇ … Read more