સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ દાદાના ભક્ત હોવ તો જરૂર વાંચી શેર કરજો

સાળંગપુર હનુમાન દાદા

સાળંગપુર હનુમાન દાદા કહેવાય છે કે બજરંગ બલી, હનુમાનજીના આ મંદિરમાં આવીને ભક્તોના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. ટી સોનાના સિંહાસન પર બેસીને ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. પછી કોઈની ખરાબ નજર હોય કે શનિનો પ્રકોપ હોય. અહીંથી કોઈ ખાલી હાથે જતું નથી. ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ખૂણે … Read more