શરદી ઉધરસ અને એલર્જીથી બચવાનો રામબાણ ઉપાય

home remedies allergy

દરેક વ્યક્તિને શરદી, ખાંસી, તાવ થતા જ હોય છે. પરંતુ દરેક વ્યક્તિને આ સમસ્યા થવાના કારણો પણ અલગ હોય છે. કોઈને વરસાદમાં ભીંજવાથી, કોઈને ઠંડી ઋતુમાં, કોઈક ને ગરમીની સિઝનમાં પણ આ સમસ્યા થતી જોઈ શકાય છે. કેટલાક ને ઋતુ પરિવર્તન થાય કે તરત જ આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ઓક્ટોબર નવેમ્બર મહિના … Read more