છાતી અને ગળામાં જમા થયેલો કફ દુર કરવા કરો આ આયુર્વેદિક ઉપચાર

કફ ની આયુર્વેદિક દવા

કફ ની આયુર્વેદિક દવા આજની જીવનશૈલી અને પ્રદુષિત વાતાવરણને કારણે લોકો વિવિધ પ્રકારના રોગ થઈ રહ્યા છે. પ્રદૂષણની અસર વધુ પડતી ફેફસાં પર થાય છે. ફેફસામાં કફ અને શરદી ભરાવાને કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થાય છે. જેના કારણે શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. જેના કારણે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે. કફ … Read more

ગળા અને છાતીમાં જામી ગયેલા કફને બહાર કાઢવા કરો આ આયુર્વેદિક ઉપચાર

કફ નો ઈલાજ

કફ નો ઈલાજ ઠંડીની સીઝનમાં કફની તકલીફ રહેતી હોય છે અને અત્યારના સમયમાં વાતાવરણમાં ફેરફાર થવાને કારણે છાતીમાં કફ જમા થવાની સમસ્યા થતી હોય છે. જેના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. શ્વાસ લેવામાં તકલીફ થવી, છીંક આવવી, ગળામા ખરાશ રહેવી, નાક વહેવું, તાવ આવવો આ બધી સમસ્યાઓ નો સામનો કરવો પડે … Read more