કપૂર ના ફાયદા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે જાણો.

camphor

કપૂર ના ફાયદા બધા જ ઉત્સવ ની બધી પૂજાપાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલીક બીમારીઓ દૂર કરવા માટે પણ કપૂરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આયુર્વેદમાં કપૂરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કપૂર નો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ અને સુગંધિત બને છે. એ સિવાય હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. કપૂરનો ઉપયોગ કરવાથી મચ્છરથી … Read more