વીરપુર જલારામ બાપાના મંદિરમાં એક પણ રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત..જાણો ત્યાં પૈસા આવે છે ક્યાંથી ?

jalaram bapa virpur.

ગુજરાતની ભૂમિ મહાપુરુષો, સંતો, વીર પુરુષોની ભૂમિ છે. આ ધરતી પર ઘણા મહાપુરુષો થઈ ગયા છે જેમના મંદિરો આજે ગુજરાતમાં બનેલા છે. તો આજે અમે તમને એવા જ એક મહાન વ્યક્તિ અને એક અત્યંત મહાન સંતના સ્થાન વિશે જણાવવા જઈ રહ્યા છે. જ્યાં સહેજ પણ દાન લેવામાં આવતું નથી. તેમ છતાં ત્યાં રોજે રોજ હાજરો … Read more