પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

ગેસ નો ઉપચાર

આજકાલ ડાયટ અને લાઇફસ્ટાઇલમાં સમાનતા ન હોવાને કારણે પેટમાં ગેસની સમસ્યા થવી એ સામાન્ય વાત બની ગઈ છે. પણ આયુર્વેદ અનુસાર જેટલા પણ પેટના રોગો છે એ બધા આપણા શરીરના ત્રિદોષના કારણે થાય છે. એટલે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને શાંત કરવાના ઉપચાર કરવા જોઈએ. ગેસની બીમારી કોઈ સ્વતંત્ર રોગ નથી પણ પાચનતંત્રની … Read more