ધાધર ની દવા અને ખરજવાના નિશાન દૂર કરવા માટે ના ઘરેલુ ઉપચાર

ધાધર ની દવા..

ધાધર ની દવા ખરજવું એ એક પ્રકારની ક્રમિક તકલીફ છે.  તેના કારણે ત્વચા ઉપર નિશાન પડી જતા હોય છે. વધારે પડતાં તણાવ, એલર્જી અને ઋતુઓમાં થતા ફેરફારને કારણે શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે એના કારણે પણ આ તકલીફ થાય છે. તેના લક્ષણો ની વાત કરીએ તો ત્વચા પર લાલ નિશાન થઇ જવા, ત્વચા લાલ થઇ … Read more

ધાધરની દવા ધાધર,ખરજવું અને ચામડીના રોગો માટે ઘરેલુ ઉપચાર

ધાધરની દવા

ધાધરની દવા: ધાધર અને ખરજવું એ ત્વચા ( ચામડી ) ને લગતો રોગ છે. આ બીમારી ને ખુબ જ ખરાબ માનવામાં આવે છે. એક વાર આ બીમારી જે વ્યક્તિને થાય તો એમાંથી આસાનીથી છુટકારો મેળવી શકાતો નથી. આપણે આજે અહીં ધાધરની દવા વિશે વાત કરીશું. ધાધર એટલે શું ? (What is Dhadhar ? ) ધાધર … Read more

એક પણ દવા વગર ધાધર અને ચામડીના રોગને કાયમ માટે મટાડવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

dhadhar-no-gharelu-upchar

વાતાવરણ બદલાવના કારણે આપણા શરીર પર પણ ઘણા બદલાવ આવતા હોય છે. જ્યારે પણ શરીરના ભાગમાં તમને ખંજવાળ આવે અને પછી ત્યાં ગોળ રિંગ જેવું બની જાય અને તેની ફરતે લાલ જીણી જીણી ફોડલીઓ થાય તો સમજો કે તમને ધાધર થઇ છે. ધાધર ના લક્ષણો ધાધર થવા માટે ફક્ત વાતાવરણ જ કારણ ભૂત છે એવું … Read more