ધાધરની દવા ધાધર,ખરજવું અને ચામડીના રોગો માટે ઘરેલુ ઉપચાર

ધાધરની દવા

ધાધરની દવા: ધાધર અને ખરજવું એ ત્વચા ( ચામડી ) ને લગતો રોગ છે. આ બીમારી ને ખુબ જ ખરાબ માનવામાં આવે છે. એક વાર આ બીમારી જે વ્યક્તિને થાય તો એમાંથી આસાનીથી છુટકારો મેળવી શકાતો નથી. આપણે આજે અહીં ધાધરની દવા વિશે વાત કરીશું. ધાધર એટલે શું ? (What is Dhadhar ? ) ધાધર … Read more