કમળો,એસીડીટી,પથરી જેવી ગંભીર રોગોનો રામબાણ ઇલાજ છે જાણો આદુના ફાયદા

આદુના ફાયદાઓ

આદુના ફાયદા :- આદુની ખેતી ભારતભરમાં કરવામાં આવે  છે અને એ રેતાળ અને પથરાળ જમીનમાં થાય છે. તેની ગાંઠ કાપીને રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના આદુ ખૂબ વખણાય છે. એ ઉપરાંત ગુજરાતના ખેડા જિલ્લામાં સારા પ્રમાણમાં તેની ખેતી કરવામાં આવે છે. આદુ નો છોડ જેમ છે વધુ પ્રમાણમાં ફેલાઈ છે તેમ … Read more

દવા વગર પથરીને દુર કરવા અને કિડનીને ચોખ્ખી કરી દો આ ઉપાયથી

pathari-dur-karvana-upayo-pathari-ni-dava

કિડનીના રોગો ખુબ જ  ગંભીર હોય છે. જે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો કરી શકે છે. એ પછી સામાન્ય જીવન જીવવા માટે ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન મહત્વનું બની જાય છે. કિડનીના રોગો અત્યંત ગંભીર હોય છે. જો તેનું નિદાન મોડું થાય તો તેની સારવાર અસરકારક બનતી નથી. પથરીએ એ આરોગ્યની સામાન્ય સમસ્યા છે તમારા ઘેર માંથી અથવા … Read more