શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા અને કફ, ગળામાં ખારાશ ને દૂર કરશે આ આ ઉપાય

શરદી ઉધરસ.

શરદી ઉધરસ કોરોના વધી રહેલા કેસની સાથે ઋતુ બદલાવાના કારણે મોટાભાગે લોકોને શરદી ખાંસી ની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યાથી બધા પરેશાન હોય છે. એવા સમયમાં ડોક્ટરો બધાને ફલૂથી બચવાની અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપતા હોય છે. સામાન્ય રીતે ઋતુઓમાં ફેરફાર થતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. જેના લીધે વ્યક્તિ … Read more