વૃદ્ધાવસ્થા દરમિયાન પણ જો તમે સ્વસ્થ અને નિરોગી રહેવા માંગો છો તો અપનાવો આ 5 ખાસ બાબત

વૃદ્ધાવસ્થા

વૃદ્ધાવસ્થા આજે કોણ એવું હશે જે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા નહીં માંગતા હોય. કોરોનાકાળમાં આજે બધા વધુને વધુ પોતાનું ધ્યાન રાખતા થયા છે. પણ આજે બદલાતી જતી જીવનશૈલીને લીધે ઘણીવાર આપણી ઈચ્છા ના હોવા છતાં આપણાથી અમુક વાર પોતાનું ધ્યાન રાખવામાં ચૂક થઈ જતી હોય છે.  જ્યારથી કોરોનાને કારણે ઘરે બેસીને કામ કરો એ … Read more