dhadhar ni dava ધાધર,ખરજવાને કાયમ માટે દૂર કરવા અપનાવો આ સફળ ઉપાય

dhadhar ni dava

જ્યારે પણ ત્વચા સંબંધી રોગની વાત આવે એટલે ખંજવાળ, ધાધર અને ખરજવાની બીમારી ના નામ તો આવે જ. જો આ બીમારી એક વાર થઈ જાય તો પછી એનાથી પીછો છોડાવવો મુશ્કેલ બની જાય છે. આમાં પહેલા ધાધર થાય છે અને ત્યારબાદ કાળા ડાઘ પડી જાય છે.આજે અમે dhadhar ni dava અને ખરજવા ની દવા વિસે … Read more

એક પણ દવા વગર ધાધર અને ચામડીના રોગને કાયમ માટે મટાડવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

dhadhar-no-gharelu-upchar

વાતાવરણ બદલાવના કારણે આપણા શરીર પર પણ ઘણા બદલાવ આવતા હોય છે. જ્યારે પણ શરીરના ભાગમાં તમને ખંજવાળ આવે અને પછી ત્યાં ગોળ રિંગ જેવું બની જાય અને તેની ફરતે લાલ જીણી જીણી ફોડલીઓ થાય તો સમજો કે તમને ધાધર થઇ છે. ધાધર ના લક્ષણો ધાધર થવા માટે ફક્ત વાતાવરણ જ કારણ ભૂત છે એવું … Read more