આ આયુર્વેદિક ઉપાય થી હાડકા, સાંધાના દુખાવા, ડાયાબિટીસ માંથી મળશે છુટકારો

સંચળ ના ફાયદા.

type-2-diabetes આયુર્વેદમાં આ વસ્તુને ઠંડક આપતું માનવામાં આવે છે. તેનાથી કબજિયાત દૂર થાય તે ઉપરાંત છાતીમાં થતી બળતરા, એસીડીટી, ડાયાબિટીસ(diabetes) , ગેસ તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે આ વસ્તુને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેને ખાસ કરીને એની ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં મિક્સ કરીને ખાવામાં આવે છે. સંચાલનની … Read more