ઝાડા નો ઉપચાર ઝાડા ની દવા ઝાડા નો આયુર્વેદિક ઉપચાર જાણો

ઝાડા નો ઉપચાર

ઝાડા નો ઉપચાર મિત્રો ઝાડા એ પાચન તંત્ર સંબંધિત સમસ્યા છે. જે આંતરડામાં બેકટેરિયા થવાને કારણે અથવા વાઇરસનો ચેપ લાગવાને કારણે થાય છે. એ સમયે મોટું આંતરડું પાણીને શોષવામાં નિષ્ફળ જાય છે. માટે આંતરડાની ગતિ વિધિ દ્વારા ઝાડા સ્વરૂપે એ પાણી બહાર આવે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણ દોષોના અસંતુલનને કારણે શરીરનું … Read more