શિવરાત્રી સ્પેશિયલ: રાત્રે ફરાળ માટે બનાવો સાબુદાણાની મસાલેદાર ખીચડી

સાબુદાણાની ખીચડી

સાબુદાણાની ખીચડી કેમ છો? આજે ઘણો પવિત્ર દિવસ છે. શિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને ભજવાનો દિવસ, ભગવાન ભોળાનાથ પાસેથી મનગમતું ફળ મેળવવા માટેનો ખાસ દિવસ. આજના દિવસે મોટા ભાગના લોકો વ્રત ઉપવાસ કરતાં હોય છે. આ દિવસે સવારમાં તો આપણે બટેકા કે શક્કરીયાં ખાઈને ચલાવતા હોઈએ છે. તો આજે હું લાવી છું સાંજે ખાઈ શકાય એવી … Read more