જન્માષ્ટમી પર કેવી રીતે કરશો લાલાની પૂજા શું છે વ્રત કરવાની રીત અને સાથે જાણો પૂજા કરવાનું શુભ મુહર્ત.

janmashatmi-2021

આ 30 તારીખના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે આપણા દેશમાં બહુ રંગેચંગે કૃષ્ણજન્મોત્સવ ઉજવવમાં આવે છે. શ્રાવણના વદ આઠમની રાત્રે રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. અડધી રાત્રે પ્રભુનો જન્મ થવાને લીધે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે પ્રભુની પૂજા અર્ચના એ રાત્રે બાર વાગે જ કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓગસ્ટના દિવસે જન્માષ્ટમી … Read more

એક એવી જડીબુટ્ટી જેનાથી શરીરની મોટાભાગની તકલીફ થશે દૂર.

જડીબુટ્ટી

જ્યારથી કોરોના વાઇરસ આવ્યો છે ત્યારથી લોકો પોતાની અને પોતાના પરિવારની કેર કરતા થયા છે, આજકાલ કોઈપણ વ્યક્તિ પોતાના શરીરની ઇમ્યુનીટી વધારવા પાછળ લાગી પડ્યા છે. જયારે કોઈ કહે કે આ લીંબુ પાણીને આવી રીતે પીવાથી ઇમ્યુનીટી વધશે કે પછી કોઈ એમ કહે કે પેલા આયુર્વેદિક ડોક્ટર એ દવા આપે છે એનાથી શરદી, કફ અને ઉધરસમાં … Read more

રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી તો અજમાવી જુવો આ કારગર ઉપચાર

રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી

‘વર્ક ફ્રોમ હોમ‘ આ એક એવો શબ્દ છે જેના લીધે આજે ઘણા લોકોને ઘરેથી કામ કરવાની આઝાદી મળી ગઈ છે પણ ઘણા લોકો માટે તો આ માથાનો દુખાવો બની રહ્યો છે. ઘરેથી કામ કરવાને લીધે કામ કરવાનો કોઈપણ સમય નક્કી નથી જયારે પણ વ્યક્તિ મન ફાવે ત્યારે અને મનગમતું કામ કરતો હોય છે. આખો દિવસ … Read more

ઘરમાં મની પ્લાન્ટ છે તો રાખો આ વસ્તુ નું ધ્યાન ઘરે થશે રૂપિયા નો વરસાદ

money plant na faydaa

મની પ્લાન્ટ આજે ઘરે ઘરે આપણને જોવા મળે છે ઘણા તો તેના વિષે જાણતા પણ નહિ હોય કે તેને કેવી રીતે અને ક્યાં લગાવવો જોઈએ. ઘણાએ એકબીજાની દેખાદેખીમાં મની પ્લાન્ટ લગાવી દીધો હોય છે. હવે જયારે તેનાથી કાંઈ ફાયદો ના મળે એટલે એમ સમજે કે અમને તો આનાથી કાંઈ ફાયદો થતો નથી, મની પ્લાન્ટથી કોઈ … Read more

બદલાતી સીઝનમાં સ્કિનની ખંજવાળ અને માથાની ખંજવાળ દૂર કરવાના અસરદાર ઈલાજ

માથાની ખંજવાળ

આજકાલ સીઝન પણ વ્યક્તિની જેમ પાર્ટી બદલે છે જયારે ઈચ્છા થાય ત્યારે ગરમી પડે ઈચ્છા થાય ત્યારે વરસાદ ખરેખર એક વ્યક્તિની જેમ હવે સીઝનનો પણ કોઈ ભરોસો નથી. ઘણા લોકોને અલગ અલગ વસ્તુઓથી એલર્જી હોય છે. ઘણાને કોઈ ખાવાની વસ્તુઓથી એલર્જી હોય અથવા ઘણાને કોઈ વસ્તુઓ અડી જવાથી એલર્જી હોય. પણ એવી એક એલર્જી છે … Read more