માત્ર 2 ટીપાં નાકમાં ઘી નાખવાથી થાય છે 100થી વધુ રોગો કાયમી દૂર

આજના સમયમાં આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ રૂપે ધ્યાન રાખીએ છીએ. મોટાભાગે લોકો પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે દેશી અને ઘરેલૂ ઉપચાર પર વધુ ભાર આપતા હોય છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર માં એક ઘી છેે. જેને ખુબ શુદ્ધ સામગ્રી ગણવામાં આવે છે.

નાકમાં દેશી ઘી ના ફક્ત બે ટીપાં નાખવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

નાના બાળકોથી લઇને મોટી ઉંમરના લોકો દિવસમાં એક ચમચી દેશી ઘી નું સેવન કરે તો પણ સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. આપણે રસોઈમાં ઘરમાં આ વિશેષ રત્ન ‘સુવર્ણ તેલથી ‘ પણ ઓળખાય છે. જેના અસંખ્ય લાભ છે. પોતાના દૈનિક આહારમાં નિયમિત રીતે એનો સમાવેશ કરવો પણ ખૂબ સરળ છે. તમારી પાસે તમારો વર્કઆઉટનો વિકલ્પ તો હશે જ પરંતુ તેના ઉપરાંત દેશી ધી એક અદ્ભુત સામગ્રી છે. તેનો ઉપયોગ વિવિધ ઘરેલું ઉપચારમાં પણ કરાય છે.

આ એક એવો ઉપાય છે જેમાં તમારા નાકમાં દેશી ઘી ના ફક્ત બે ટીપા નાખવાના છે આ સાંભળવામાં થોડુ વિચિત્ર લાગે છે પરંતુ આ ઉપાયને ઘણા બધા ફાયદા પ્રાપ્ત થાય છે ખરેખર ભારતીય રસોઈ માં ઘરમાં ઘીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ગાયના શુદ્ધ દેશી ઘી નો ઉપયોગ માલિશ અને નાકમાં નાંખવા માટે કરી શકાય છે. આપણને અંદરથી સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે આપણા ભોજનનો મહત્વનો ભાગ હોવા ઉપરાંત બીજા અન્ય પણ એના ઉપયોગ છે.

health

ગાયના ઘીનો નોઝલ ડ્રોપ રૂપે ઉપયોગ કરવો. જેનાથી ઘણા બધા લાભ મળે છે. જેમ કે તણાવ, માથાનો દુખાવો, માઇગ્રેઇન, યાદશક્તિ અને એકાગ્રતાની ઊણપ હોય એના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં માનવશરીરની તુલના એક ઝાડ સાથે કરવામાં આવી છે. જેમાં મગજને સૂર્યનું પ્રતીક કહેવામાં આવે છે અને બાકી રહેતા શરીરને શાખાઓનું પ્રતિક ગણવામાં આવ્યું છે.

‘મૂળિયાને પાણી’એટલે કે મગજને પોષણ આપવા નો સૌથી સારું નાસિકા માર્ગ છે. જો કે કોઈ પણ દવા તમે નાક વાટે લો છો તો, તે સીધું તમારા મગજના ઉચ્ચ કેન્દ્ર પર કામ કરે છે અને તંત્રિકા સંબંધી અંતઃસ્ત્રાવી અને સંચાર કાર્યને નિયંત્રિત કરે છે માટે, જ્યારે તમે શુદ્ધ ઘી નાકમાં રાખો છો ત્યારે મગજ,આંખ, નાક અને ગળાના ભાગે પણ પોષણ આપે છે.

નાકમાં ઘી કેમ નાખવું જોઈએ?

નાકમાં ઘી નાખવાથી તમારી એકાગ્રતા નું સ્તર વધે છે. મગજના કાર્ય ને વધારવામાં મદદરૂપ થાય છે ઉપરાંત તમારી શીખવાની ક્ષમતા પણ વધે છે જેથી તમારા મગજ માટે ટોનિકની જેમ કામ કરે છે કારણ કે માનવના મગજમાં 60% ફેટ રહેલું છે અને દેશી ઘીમાં જ આવશ્યક ફેટી એસિડ છે. જે તેને પોષણ આપવા માટે જરૂરી હોય છે.

આ ઉપાય કરવાથી તમે તંત્રિકા તંત્ર નવી જીવન ઉર્જાનો સંચાર કરી શકો છો. શુદ્ધ ઘી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ પણ હોય છે. એનું આખું તમારી ગરદન ઉપર ના બધા જ આંતરિક અંગોને સફાઈ કરે છે. શું નાકમાં ઘી નાખવું ખરેખર આપણા માટે ફાયદાકારક બની શકે છે કે, નહિ એના વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

નિષ્ણાંતની સલાહ

નાકમાં ઘી નાખવાની પ્રક્રિયાને આયુર્વેદ પ્રક્રિયામાં નસ્ય ના નામથી ઓળખાય છે. નસ્ય મહત્વપૂર્ણ પંચકર્મમાં નું એક છે. જેનો ઉદ્દેશ છે ઇન્દ્રિયો ના અંગો અને સૂક્ષ્મ ન્યુરોએન્ડોક્રાઈન ચેનલોના પૂર્ણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે નાકની અંદર ઝેરીલા પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે. તે અનુનાસિક પટલમાં લુબ્રિકેશન ઉત્પન્ન કરે છે. આ ભાગમાં લુબ્રિકેશન દ્વારા પોષણ મળે છે. આ રીતે નાકથી જોડાયેલા ભાગથી લઈને ગળા સુધી ઇમ્યૂનિટીને મજબૂત કરે છે. તમારા ગળા અને ગળાના સાથે નાકને લુબ્રિકેશન આપવામાં પણ મદદરૂપ થાય છે.

બહાર ખૂબ જ ધૂળ અને પ્રદુષણ હોય છે અને કેટલા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. જે આપણે નાકમાં ઘી નાખે છે, ત્યારે ઘણી વસ્તુઓ ત્યાં જ પકડાઈ જાય છે અને ગળા કે શ્વસનતંત્ર  સુધી જતી નથી. સાથે જ નાકમાં જીણા જીણા વાળ હોય છે, જેનું આ જ કાર્ય હોય છે તે બાહ્ય કોઇ પણ વસ્તુ ઓને અંદર પ્રવેશવા દેતા નથી.

નાકના અંદરની દીવાલ પર ઘીની પાતળી પરત લગાવાથી તમે શ્વાસ લેતા હવામાન આજે પ્રદૂષણોનો પ્રવેશ રોકાય જાય છે. જેને નસ્ય કર્મ કહે છે. અભ્યાસ નાકના માર્ગે પણ સાફ કરે છે. એને મગજ સુધી પહોંચવાનો રસ્તો માનવામાં આવે છે. આયુર્વેદમાં આને મગજ નો દરવાજો કહેવામાં આવે છે. જ્યારે આપણે નાકમાં ઘી નાખીએ છીએ એનાથી આપણી ઇન્દ્રીયોને તો પોષણ મળે છે, પરંતુ મગજ સુધી પોષણ પહોંચે છે અને આપણા મગજના કાર્યો માટે ખૂબ જ સારું છે.

તેના પાછળનું કારણ એ છે કે, આપણા લોહી અને મગજના અવરોધોને પાર કરીને મગજ સુધી પહોંચે છે. જેના બે ટીપાં નાકમાં નાખવાથી યાદશક્તિમાં વધારો થાય છે. ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. એનાથી મૂડ પણ સારો બને છે અને તણાવથી છુટકારો મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment