કમળો માટેના ઘરેલું રામબાણ આયુર્વેદિક ઉપાય

કમળો ના ઉપાય

કમળો ના ઉપાય યકૃતમાંથી બળતરા થાય છે એટલે કે યકૃતમાં આવેલા સોજાને કમળો કહેવામાં આવે છે. જે વાયરલ ચેપને કારણે થાય છે. એ સિવાય દારૂ જેવા હાનિકારક દ્રવ્યો ના વધુ પડતા સેવનના કારણે પણ થાય છે. કમળાના બે પ્રકાર હોય છે. એક તીવ્ર અને લાંબી અસર વાળો. કમળા ના વાયરસ ની વિવિધ રોગોના વાયરસ તરીકે … Read more

કમળો,એસીડીટી,પથરી જેવી ગંભીર રોગોનો રામબાણ ઇલાજ છે જાણો આદુના ફાયદા

આદુના ફાયદાઓ

આદુના ફાયદા :- આદુની ખેતી ભારતભરમાં કરવામાં આવે  છે અને એ રેતાળ અને પથરાળ જમીનમાં થાય છે. તેની ગાંઠ કાપીને રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના આદુ ખૂબ વખણાય છે. એ ઉપરાંત ગુજરાતના ખેડા જિલ્લામાં સારા પ્રમાણમાં તેની ખેતી કરવામાં આવે છે. આદુ નો છોડ જેમ છે વધુ પ્રમાણમાં ફેલાઈ છે તેમ … Read more