ક્યારેય દવાખાને જવું નઈ પડે જાણી લો મેથીના આ આયુર્વેદિક ફાયદા

મેથી દાણા ના ફાયદા

મેથી દાણા ના ફાયદા- ભારતમાં સદીઓથી આયુર્વેદ દ્વારા અનેક રોગોનો ઉપચાર કરવામાં આવે છે. એવી જ એક વસ્તુ છે મેથી જે મેથી દાણા સ્વરૂપે દરેક ઘરમાં રસોડામાં ઉપલબ્ધ હોય છે. જે વાનગીઓ બનાવવામાં વપરાય છે અને એને અનેક રોગો ના ઉપચાર માં પણ ઉપયોગ થાય છે. મેથીદાણા એ એક પ્રકારની જડીબુટ્ટી છે બીમારીના ઉપચારમાં વપરાય … Read more

શિયાળા માં સારો ખોરાક એટલે મેથીની ભાજી જાણો મેથીના ફાયદા

મેથીના ફાયદા 

મેથીના ફાયદા મેથીની ભાજી કે મેથીના દાણા એ ભારતીય રસોડામાં ખૂબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ રહેલ છે. મેથીના દાણા ને મેથીની ભાજી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. મેથીની ભાજી ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ને હમણાં શિયાળાની ઠંડીની સીઝનમાં મેથીની ભાજી મોટા પ્રમાણમાં મળે છે. તો એનો … Read more