શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા બાળકોમાં થતી શરદી ઉધરસ માટે અસરકારક ઉપાય

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા વારંવાર શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સાવ સામાન્ય લાગતી હોય છે એક એવી તકલીફ છે જે 0 થી 14 કે પુખ્ત થવા સુધીના બધા બાળકોમાં સહુથી વધારે જોવા મળતી સમસ્યા છે. વારેઘડીયે શરદી, ઉધરસ થવાનું કારણ શ્વસન તંત્રને લાગતો ચેપ છે. જેના કારણે આ સમસ્યા થતી હોય છે. આશરે … Read more

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા અને કફ, ગળામાં ખારાશ ને દૂર કરશે આ આ ઉપાય

શરદી ઉધરસ.

શરદી ઉધરસ કોરોના વધી રહેલા કેસની સાથે ઋતુ બદલાવાના કારણે મોટાભાગે લોકોને શરદી ખાંસી ની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યાથી બધા પરેશાન હોય છે. એવા સમયમાં ડોક્ટરો બધાને ફલૂથી બચવાની અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપતા હોય છે. સામાન્ય રીતે ઋતુઓમાં ફેરફાર થતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. જેના લીધે વ્યક્તિ … Read more

ગોળ ખાવાથી થાય છે આટલાં બધાં ફાયદાઓ જાણો

ગોળ ખાવાના ફાયદા.

આપણા ઘરના વડીલો આપણને ઘણીવાર કહેતા હોય કે અમે તો પહેલા ફક્ત ગોળ અને રોટલો ખાઈને પણ દિવસો કાઢેલા છે. એ વાત અલગ કે તેમની પરિસ્થિતિને કારણે તેમને એ ખાવું પડતું હતું પણ તમને જાણીને નવાઈ લાગશે કે એ જ સાચું અને હેલ્થી ભોજન છે. જો તમે આજથી જ તમારા નિયમિત ભોજનમાં ગોળ લેવાનું શરુ … Read more