આ આયુર્વેદિક ઉપાય થી હાડકા, સાંધાના દુખાવા, ડાયાબિટીસ માંથી મળશે છુટકારો

સંચળ ના ફાયદા.

type-2-diabetes આયુર્વેદમાં આ વસ્તુને ઠંડક આપતું માનવામાં આવે છે. તેનાથી કબજિયાત દૂર થાય તે ઉપરાંત છાતીમાં થતી બળતરા, એસીડીટી, ડાયાબિટીસ(diabetes) , ગેસ તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે આ વસ્તુને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેને ખાસ કરીને એની ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં મિક્સ કરીને ખાવામાં આવે છે. સંચાલનની … Read more

ડાયાબિટિસ માટે રામબાણ ઈલાજ છે આ ફળ ડાયાબિટિસનાં દર્દીઓ જરૂર વાંચે

ડાયાબિટિસ

છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં ડાયાબિટિસ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એના લીધે દવાઓનો આશરો લેવો પડે છે. આપણા દેશના અમુક રાજ્યોમાં સમસ્યા ખૂબ જ વધી રહી છે. ડાયાબીટિસની સમસ્યાથી ઘણા લોકો પીડાતા હોય છે. આ સમસ્યામાં ફક્ત મોટી ઉંમરના લોકો જ નહીં. પરંતુ બાળકોનો પણ સમાવેશ થાય છે. ડાયાબિટીસના કારણે ડાયાબિટીસના દર્દીઓને ગળ્યું … Read more

ભગવદગીતામાં છુપાયેલો છે ડાયાબિટીસનો ઈલાજ વાંચો અને શેર કરો

ડાયાબિટીસનો ઈલાજ

હિન્દુ ધર્મમાં જીવનનો સાર એટલે ભગવત ગીતા ભગવદ્. ગીતામાં બધી જ તકલીફોનો સામનો કરવાનો દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એ છતાં એ હિન્દૂ ધર્મ પૂરતું  મર્યાદિત ન રહેતા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે. એવું માનવામાં અને કહેવામાં આવે છે કે જો ભગવત ગીતાનો સાર સમજી લેવામાં … Read more