પીળા દાંત બનશે મોતી જેવા સફેદ જાણો આ ઘરેલુ ઉપાય

પીળા દાંત

પીળા દાંત મોટાભાગે 17 થી 25 વર્ષની ઉંમરમાં મોટા ભાગે દાંતનો દુખાવો થતો હોય છે. કેટલીક વાર તો દરેક સમયે થોડો દુખાવો રહેતો હોય છે. એ બધું ચોકલેટ ટોફી ને કારણે થતું હોય છે. દાંતમાં દુખાવો થવાના ઘણાં બધાં કારણો હોય છે. દાંતમાં દુખાવો થવો કે દાંતની જડો નું ઢીલું પડી જવું વગેરે, કેટલાક લોકો … Read more

છાતી અને ગળામાં જમા થયેલો કફ દુર કરવા કરો આ આયુર્વેદિક ઉપચાર

કફ ની આયુર્વેદિક દવા

કફ ની આયુર્વેદિક દવા આજની જીવનશૈલી અને પ્રદુષિત વાતાવરણને કારણે લોકો વિવિધ પ્રકારના રોગ થઈ રહ્યા છે. પ્રદૂષણની અસર વધુ પડતી ફેફસાં પર થાય છે. ફેફસામાં કફ અને શરદી ભરાવાને કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થાય છે. જેના કારણે શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. જેના કારણે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે. કફ … Read more

ફ્રિજ માં મુકેલ આ વસ્તુનું ભૂલ થી પણ ના કરતા સેવન નહીં તો પછતાશો જાણો

freez thi thata nukshan

આજના સમયમાં દરેક ઘરમાં ફ્રીજ હોઇ છે એ એકદમ સામાન્ય વાત થઈ ગઈ છે અને એનો ઉપયોગ ફક્ત પાણી ઠંડુ કરવા માટે જ નહીં પરંતુ વિવિધ વસ્તુઓ અને સ્ટોર કરવા માટે થાય છે. કોઈપણ વસ્તુ આપણે બજારમાંથી લાવી એટલે એને સાચો માનવ વિચાર કરીએ કે પહેલાં જ મગજમાં ફ્રીજ આવે. આજે અમેં તમને એના એ … Read more

50 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ ઔષધી જાણો આ ઔષધીના ફાયદા

આમળા ના ફાયદા

આમળા નો ઉપયોગ કરવાથી હાડકા ત્વચાને અને આંખ સાથે જોડાયેલી પણ સમસ્યાઓ દૂર થાય છે. આમળામાં રહેલા પોષક તત્વોને કારણે તેને અનેક રોગોમાં ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આમળાંમાં  વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો સામેલ છે જે શરીરમાં રહેલી ઉણપને દુર કરે છે. આમળાનો ઉપયોગ કરીને કબજિયાત, અસ્થમા, … Read more

શિયાળામાં કરો આ વસ્તુ સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

શરીરમાં ઉર્જાની ઉણપ ની અસર દિવસભરના કામ ઉપર પડતી હોય છે. ખાવા-પીવાની ઘણી બધી વસ્તુઓ પોષક તત્વો આપવાની સાથે શરીરને પણ એનર્જી આપે છે. માટે જ ઠંડીની સીઝનમાં એને આહારમાં સામેલ કરવી જોઈએ. એનાથી શરીરની એનર્જી જળવાઈ રહે છે અને થાક લાગતો નથી. ખાસ કરીને ઠંડીની સીઝનમાં બધા શરીરમાં આળસ અને એનર્જીની ઉણપને અનુભવતા હોય … Read more

આયુર્વેદમાં છે એક એવી દવા જે 21 દિવસ સુધી નિયમિત ખાવામાં આવે તો દરેક બિમારીનો નો થશે જડમૂળથી નાશ જાણો

multivitamin tablets

આજે અમે તમને આયુર્વેદની દવા વિશે જણાવીશું જે શરીરની બધી બીમારીઓ દૂર કરે છે. આ ગોળીને નિયમિત જો 21 દિવસ સુધી તમે લેશો તો શરીરના બધા રોગો દૂર થશે. આ ગોળી લેવાથી ક્યારે બીમાર થવાશે નહિ અને શરીર તાજગીસભર બનશે. શરીર કાયમ સ્વસ્થ રહેશે. આપણે બધા જ જાણીએ છીએ કે અમુક પોષક તત્વોની ઉણપના કારણે … Read more

સવારે જાગીને કરો આનું સેવન વજન ઘટાડવા માટે અને કબજિયાત જેવી બીમારી થશે દુર

benefits of lemon

લીંબુ પાણી એ શરીર માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે . લીંબુમાં  ના પાણીમાં બોવ બધા રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ અને તાજગી સભર બનાવી રાખે છે. બીજું કે મધ એ સ્વાસ્થ્યવર્ધક છે. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. સાથે જ મધ એ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાની કારણે … Read more