શિયાળામાં અને રાત્રે સુતા પહેલા ગોળ ખાવાથી થાય છે અદ્ભુત ફાયદા જાણો

ગોળ ખાવાના ફાયદા

ગોળ ખાવાના ફાયદા સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે આપણે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવતા રહીએ છીએ. એ ઉપચાર આપણને આપણા ઘરના રસોડામાંથી જ મળતા હોય છે. એમાંની એક વસ્તુ છે ગોળ. ગળપણ માટે ખાંડ અને ગોળ બંને વપરાય છે. આપણા વડીલો પણ શિરા, ચીક્કી અને મીઠાઈમાં વધુ ગોળનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હતા. એ સમયે ખાંડ ખુબ … Read more

ડાયાબિટિસ માટે રામબાણ ઈલાજ છે આ ફળ ડાયાબિટિસનાં દર્દીઓ જરૂર વાંચે

ડાયાબિટિસ

છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં ડાયાબિટિસ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એના લીધે દવાઓનો આશરો લેવો પડે છે. આપણા દેશના અમુક રાજ્યોમાં સમસ્યા ખૂબ જ વધી રહી છે. ડાયાબીટિસની સમસ્યાથી ઘણા લોકો પીડાતા હોય છે. આ સમસ્યામાં ફક્ત મોટી ઉંમરના લોકો જ નહીં. પરંતુ બાળકોનો પણ સમાવેશ થાય છે. ડાયાબિટીસના કારણે ડાયાબિટીસના દર્દીઓને ગળ્યું … Read more

ગાજર ખાવાના ફાયદા ડાયાબિટીસ બ્લડ પ્રેશર 10 થી વધુ રોગો માટે છે ગુણકારી જાણો

ગાજર ખાવાના ફાયદા

ગાજર ખાવાના ફાયદા શિયાળાની ઋતુમાં ગાજર એકદમ તાજા મળે છે ગાજર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઠંડી ઋતુમાં ગરમા ગરમ ગાજરનો હલવો ખાવાની ઇચ્છા થતી હોય છે. ખરેખર જોઈએ તો ગાજરનો ફક્ત હલવો જ નહીં પરંતુ વિવિધ અન્ય વાનગીઓ બનાવી શકાય છે. ગાજર માં રહેલા બીટા-કેરોટીન, વિટામિન એ, વિટામીન સી ખનીજ કેરોટીન, વિટામિન … Read more

કબજિયાત દૂર કરવાના ઉપાયો કબજીયાત ની આયુર્વેદિક દવા

કબજિયાત નો ઈલાજ

આજના સમયમાં કબજિયાત નો ઈલાજ જેવા રોગની તકલીફ 100 માંથી 90 લોકોને હોય છે. તેના માટે જો કોઈ કારણ જવાબદાર છે તો એ બહારનું ભોજન અને આહારના ભોજનની પાચનક્રિયામાં થતી તકલીફ. જેના કારણે જે પણ ખોરાક આપણે ખાતો હોય તે પડતો નથી અને પેટમાં રહી જાય છે, અને જામી જતો હોય છે એના કારણે કબજીયાતની … Read more

આયુર્વેદમાં છે એક એવી દવા જે 21 દિવસ સુધી નિયમિત ખાવામાં આવે તો દરેક બિમારીનો નો થશે જડમૂળથી નાશ જાણો

multivitamin tablets

આજે અમે તમને આયુર્વેદની દવા વિશે જણાવીશું જે શરીરની બધી બીમારીઓ દૂર કરે છે. આ ગોળીને નિયમિત જો 21 દિવસ સુધી તમે લેશો તો શરીરના બધા રોગો દૂર થશે. આ ગોળી લેવાથી ક્યારે બીમાર થવાશે નહિ અને શરીર તાજગીસભર બનશે. શરીર કાયમ સ્વસ્થ રહેશે. આપણે બધા જ જાણીએ છીએ કે અમુક પોષક તત્વોની ઉણપના કારણે … Read more

સવારે જાગીને કરો આનું સેવન વજન ઘટાડવા માટે અને કબજિયાત જેવી બીમારી થશે દુર

benefits of lemon

લીંબુ પાણી એ શરીર માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે . લીંબુમાં  ના પાણીમાં બોવ બધા રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ અને તાજગી સભર બનાવી રાખે છે. બીજું કે મધ એ સ્વાસ્થ્યવર્ધક છે. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. સાથે જ મધ એ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાની કારણે … Read more

સ્વાસ્થ્ય ને લગતી ઉપયોગી ટીપ્સ જાણો તમાલપત્ર ના આયુર્વેદિક ઉપાય

tamal patra

તમાલ પત્ર રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી એ વસ્તુ છે જે અનેક ગંભીર રોગોમાં ઉપચાર તરીકે અસરકારક સાબિત થાય છે. રસોડાના મસાલામાં ઘણા બધા મસાલા સામેલ છે. આ બધા ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મસાલા વાનગીઓનો સ્વાદ વધારવાની સાથે અનેક રોગોના ઉપચારમાં પણ કામ લાગે છે. આ બધા મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. … Read more

દ્રાક્ષ ખાવાના છે અઢળક ફાયદાઓ જાણો તમે પણ

દ્રાક્ષ ખાવાના ફાયદા..

આજના આર્ટિકલમાં અમે તમને દ્રાક્ષના જ્યુસ થી થતા ફાયદા વિશે જણાવીશું. દ્રાક્ષ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષના રસનું સેવન કરીને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. આ સિવાય હાઈ બ્લડપ્રેશર અને હાર્ટના પેશન્ટ માટે પણ ખૂબ જ અસરકારક નીવડે છે. પરંતુ એના માટે એનું સેવન યોગ્ય સમયે પણ કરવું જરૂરી છે … Read more

શરદી ઉધરસ અને એલર્જીથી બચવાનો રામબાણ ઉપાય

home remedies allergy

દરેક વ્યક્તિને શરદી, ખાંસી, તાવ થતા જ હોય છે. પરંતુ દરેક વ્યક્તિને આ સમસ્યા થવાના કારણો પણ અલગ હોય છે. કોઈને વરસાદમાં ભીંજવાથી, કોઈને ઠંડી ઋતુમાં, કોઈક ને ગરમીની સિઝનમાં પણ આ સમસ્યા થતી જોઈ શકાય છે. કેટલાક ને ઋતુ પરિવર્તન થાય કે તરત જ આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ઓક્ટોબર નવેમ્બર મહિના … Read more

જાણો દાદીમાના આ 15 અક્સિર ઘરેલું નુસખા

દાદીમાના નુસખા

દાદીમાના નુસખા આજના સમયમાં બીમારીઓ એટલા પ્રમાણમાં વધી ગઈ છે કે નાની અમથી પણ તકલીફ થાય તો આપણને ચિંતા થઈ જાય છે અને આપણે ડોક્ટર પાસે તરત જ પહોંચી જઈએ છીએ. જ્યારે આવા સમયમાં ઘરમાં જ રહેલી નાની મોટી વસ્તુ આપને ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. એક સમય હતો જ્યારે આપણા દાદી-નાની ઘરમાં રહેલી … Read more