ઝાડા ની દવા ઝાડા ઉલટી બંધ કરવાના આયુર્વેદિક ઉપચાર

ઝાડા ની દવા

ઝાડા ની દવા નાના બાળકોથી લઈને મોટાઓ દરેક ને ઝાડા ઊલટીની સમસ્યા થતી હોય છે આ રોગ નથી પરંતુ રોગનું લક્ષણ છે. કોઈપણ બાળક ને ઉલટી થાય તો એનું પેટ ખરાબ છે. એવું માની લેવું ભૂલ ભરેલું છે. એના અન્ય કારણો પણ હોઈ શકે છે. ઝાડા થવાના કારણો ઋતુ પરિવર્તન થવાને કારણે મોટાભાગે લોકોને ઝાડા-ઉલટી … Read more

ઝાડા નો ઉપચાર ઝાડા ની દવા ઝાડા નો આયુર્વેદિક ઉપચાર જાણો

ઝાડા નો ઉપચાર

ઝાડા નો ઉપચાર મિત્રો ઝાડા એ પાચન તંત્ર સંબંધિત સમસ્યા છે. જે આંતરડામાં બેકટેરિયા થવાને કારણે અથવા વાઇરસનો ચેપ લાગવાને કારણે થાય છે. એ સમયે મોટું આંતરડું પાણીને શોષવામાં નિષ્ફળ જાય છે. માટે આંતરડાની ગતિ વિધિ દ્વારા ઝાડા સ્વરૂપે એ પાણી બહાર આવે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણ દોષોના અસંતુલનને કારણે શરીરનું … Read more