શરીરના સોજા, તાવ અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ 100 ગણી વધુ અસરકારક છે આ ઔષધી

home remedies debits

ચોમાસાના સમયે ઘણી જગ્યાએ કડવી નાઇના વેલા વાળ ઉપર ઉગતા જોવા મળે છે. તેનાં પાન 3 થી 5 ખૂણા વાળા હોય છે. વરસાદના દિવસોમાં તેની વેલીઓ જમીન અને ઝાડ ઉપર …

Read more

આંગળીના મસાજથી દૂર થાય છે અનેક ગંભીર બીમારીઓ જાણો

health-benefit

આપણે અનેક રોગો વચ્ચે અત્યારે જીવીએ છે. તેમજ આવા રોગોથી બચવા માટે પણ આપણે અનેક દવાઓનું સેવન કરીએ છીએ. જે ઘણી વખત નુકસાન પહોંચાડે છે. આથી કોઈક એવો ઉપાય પણ …

Read more

એસિડિટી ,લોહીની ઉણપ હાડકામાં મજબૂતી અનેક રોગોમાં અસરકારક છે આનું સેવન

suki-draksh

આજના લેખમાં આપણે વાત કરવાના છીએ સૂકી દ્રાક્ષની. તેને પાણીમાં પલાળીને તેનું સેવન કરવાથી વિશેષ આયુર્વેદિક ફાયદા મળે છે. આયુર્વેદમાં પણ સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને એનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય …

Read more

જૂનામાં જૂની કબજિયાતનો ઘરેલું ઉપાય

કબજિયાત

કબજિયાત તમને ખ્યાલ હશે જ કે જેને પણ કબજિયાત ની સમસ્યા હોય તેને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી …

Read more

શરીરના ગમે તેવા દુખાવાને દૂર કરવા માટે અપનાવો આ અસરકારક ઉપાય

home-remedies

શરીરમાં વિવિધ પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. જે આપણા શરીરને વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે બળ આપતા હોય છે. પરંતુ જ્યારે શરીરમાં અમુક પ્રકારના પોષક તત્વોની ઉણપ ઉભી થાય …

Read more

ક્યારેય નહિ થાય ગંભીર રોગો કરો આ ઉપાય

ના ફાયદા

અંજીર ખાવાના ફાયદા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મદદરૂપ બને છે. ડ્રાયફ્રુટ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે અનેક સમસ્યાઓને દૂર કરે છે. આજે …

Read more

ક્યારેય પાર્લરમાં જવાની જરૂર નહીં પડે ઘરે બનાવો આ ફેસ પેક

natural beauty

આપણે જાણીએ છીએ કે દૂધમાં વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ થી ભરપૂર છે. દૂધના નિયમિત સેવનથી માંસપેશીઓનો વિકાસ થાય છે. હાડકા અને દાંત મજબૂત બને છે, સાથે અનેક ગંભીર …

Read more

ડાયાબિટીસને દવા વગર દૂર કરવા કરો આ ઉપાય

diabetes home remedies in gujarati

ડાયાબિટીસ આપણે બધા જાણે છે કે, ડાયાબિટીસ એક એવો રોગ છે જેને નિયંત્રણમાં રાખવો ખૂબ જરૂરી છે. આ એક એવો રોગ છે જે લાંબા સમય સુધી તમારી સાથે રહે છે, …

Read more

આયુર્વેદ પ્રમાણે રાત્રે ભોજનમાં ક્યારેય આ વસ્તુઓ ખાવી જોઈએ નહીં

ભોજન

તમે ઘણી વખત એવું સાંભળ્યું કે દિવસ પૂરો થાય એની પહેલા ભોજન કરી લેવું જોઈએ. કારણકે આપણા આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે. દિવસ પૂરો થાય તે પહેલાં રાતનું ભોજન કરી …

Read more

ગુજરાતનું આ ફળ મગજ અને હૃદય માટે છે વરદાનરૂપ જાણો

karmada-na-fayda

કરમદા ના ફાયદા કરમંદા જેના વિશે તમે ક્યારેક તો સાંભળ્યું જ હશે. તો, નાના નાના આ ફળ નું નામ કેટલાક લોકો માટે નવું પણ હશે. તે સ્વાદમાં સહેજ ખાટા હોય છે. …

Read more