55 વર્ષની ઉંમર પછી પણ ફિટ અને ફાઇન દેખાવું હોય તો કરો આ ઉપાય

વિટામિન c.

વિટામિન c ઘણી વખત એવું થતું હોય છે કે વસ્તુ આપણને સ્વસ્થ લાગે છે. પરંતુ ખરેખર ખાંડ ચરબી અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. આથી આપણે હંમેશા હેલ્ધી ફૂડ પસંદ કરવા જોઈએ અને હેલ્દી સુપર પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે માટે તમારે યોગ્ય આહાર આયોજન ને વળગી રહેવું જોઈએ. … Read more

છાતીમાં બળતરા અને એસીડીટીથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય

એસીડીટી નો ઉપચાર,

એસીડીટી નો ઉપચાર આપણી ભાગદોડવાળી જીવનશૈલી અને અનિયમિત ખાણીપીણી ના કારણે આપણા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. આપણા શરીરની એવી ઘણી બધી બીમારી છે જે આપણે જાતે કરીને ઊભી કરીએ છે. એવી જ બીમારી એટલે કે એસિડિટી. જે અત્યારના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિને થતી હોય છે. એસીડીટી આપણી ખરાબ ખાણીપીણીને કારણે થાય છે. વધારે … Read more

આ પાઉડર લેવાથી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ માંથી મળશે છુટકારો જાણો

ડાયાબિટીસ નો ઉપચાર.

આજે આ લેખમાં અમે તમને એવા પાવડર વિશે જણાવીશું જે પાવડરનો ઉપયોગ કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ અને બ્લોક નસો ખોલવા માટે ફાયદાકારક છે. આ પાઉડર ત્રણ વસ્તુઓ માંથી બનાવવાનો હોય છે અને તેને પાણી સાથે લેવાનો હોય છે.આ પાવડર બનાવવા માટે તમારે સૌ પ્રથમ ત્રણ વસ્તુ ના બીજ લેવાના છે. આ પાવડરનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા ઠીક … Read more

કેરીની ગોટલીનો આ દેશી ઉપાય અનેક બિમારી ને કરે છે દુર જાણો

કેરી ની ગોટલી ના ફાયદા.

કેરી ની ગોટલી ના ફાયદા ક્યારેક તો તમે આ કહેવત તો સાંભળી જ હશે ‘ આમ કે આમ ગૂથલીયો કે દામ ‘ આ કહેવતને ઘણા લોકો કહેતા પરંતુ તમે જાણતા જ હશો કે, ફળોનો રાજા કેરી ખાવામાં સ્વાદિષ્ટ ને ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી પણ વધુ તેની ગોટલી ફાયદાકારક અને રામબાણ સાબિત થાય છે. આપણી … Read more

બાળકોના મગજને તેજ બનાવવા માટે કરો આ ઉપાય

mind tips

યાદ શક્તિ વધારવા માટે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવી રાખવા માટે યોગાસન કરવા ખૂબ જરૂરી છે. તમારા દિવસની શરૂઆત માત્ર દસ મિનિટનો સમય કાઢીને યોગ કરવા જોઈએ. રોજ નિયમિત યોગ કરવાથી આપણા શરીરના દરેક અંગોને કસરત મળે છે યોગા કરવાથી આપણા શરીરની માનસિક અને શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે અમે તમને જે યોગ વિશે … Read more

સાત દિવસમાં લોહી વધારવા માટે કરો આ ઘરેલું ઉપાય

લોહી વધારવા માટે.

લોહી વધારવા માટે આપણા શરીરમાં રક્ત કોશિકાઓ બે રંગની હોય છે. સફેદ અને લાલ તેવામાં જ્યારે લાલ રક્ત કોશિકાઓ ઓછી થવા લાગે ત્યારે, શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે. જેને એનેમીયા કહેવામાં આવે છે. આપણા શરીરમાં આયર્નનો વધારો કરીને લોહીની કમીને પૂરી કરી શકાય છે. આપણા શરીરમાં જ્યારે લોહીની ઉણપ હોય છે. ત્યારે અનેક રોગો … Read more

સૂકા ધાણાના ફાયદાઆ સાંજે પલાળીને સવારે ખાલી પેટે પીવાથી થાય છે અનેક ફાયદા

સૂકા ધાણાના ફાયદા

સૂકા ધાણાના ફાયદા આપણે દરરોજ વાનગીઓમાં કોથમીર નો ઉપયોગ કરતા હોય છે જે શરીરમાં પાચન થી લઈને હૃદય, આંખો, લીવર અને લોહી માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ આ કોથમીર પાકે છે અને તેના બીજ બને તે પણ ઘણા જ ઉપયોગી છે. સૂકા ધાણાનો ઉપયોગ ખડા મસાલા તરીકે કરવામાં આવે છે. સમોસા બનાવતી વખતે પણ … Read more

ચીકુ ના ફાયદા જાણો ચીકુ ખાવાથી તમારા સ્વાસ્થ માટે થતા ફાયદાઓ

ચીકુ ના ફાયદા

ચીકુ ના ફાયદા ચીકુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ચીકૂમાં પ્રોટીન વિટામિન એ, સી કાર્બોહાઈડ્રેટ વગેરે પોષક તત્વો રહેલા છે. જો દૂધ સાથે લેવામાં આવે તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. ચીકુ ખાવાથી શરીરમાં કોઈ પણ બીમારી જલ્દી આવતી નથી. કાચાં ચીકુ સ્વાદ વગર ના પણ પાકા … Read more

ભોજન કર્યા બાદ કરો એક વસ્તુનું ચમચી જેટલું સેવન થશે અનેક ફાયદા

વરીયાળી ના ફાયદા.

વરીયાળી ના ફાયદા આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું. જેનો ઉપયોગ પ્રાચીનકાળથી જ મુખવાસ તરીકે અને રસોઈમાં કરવામાં આવે છે. આ વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર છે. જમ્યા બાદ તેનું સેવન કરવાથી ખોરાક સરળતાથી પચે છે. આ વસ્તુ ખાવાથી અન્નનળી સારી રીતે સાફ થઈ જાય છે અને ભોજન પણ સરળતાથી પચે છે. તો આ વસ્તુ … Read more

અનેક રોગો નો રામબાણ ઈલાજ છે આ દાળ જાણો એના ફાયદા

તુવેરની દાળ ખાવાના ફાયદા.

તુવેરની દાળ ખાવાના ફાયદા તુવેરની દાળ ખાવાના ઘણા બધા ફાયદા છે..તુવેરની દાળ ખાવાથી કેટલા પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે, તથા પોષક તત્વોની ઉણપ પણ દૂર થાય છે. તુવેરની દાળમાં ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ રહેલા છે. તેમાં જીંક, કોપર અને સેલેનિયમ, મેગ્નેશિયમ જેવા તત્ત્વો પણ રહેલાં છે. જેની મદદથી શરીરનું પાચનતંત્ર … Read more