એસિડિટી ,લોહીની ઉણપ હાડકામાં મજબૂતી અનેક રોગોમાં અસરકારક છે આનું સેવન
આજના લેખમાં આપણે વાત કરવાના છીએ સૂકી દ્રાક્ષની. તેને પાણીમાં પલાળીને તેનું સેવન કરવાથી વિશેષ આયુર્વેદિક ફાયદા મળે છે. આયુર્વેદમાં પણ સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને એનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણવામાં આવ્યું છે. સૂકી દ્રાક્ષ અને તેનું પાણી પણ આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને સેવન કરવાથી તેમાં રહેલા … Read more