સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ દાદાના ભક્ત હોવ તો જરૂર વાંચી શેર કરજો

temple

સાળંગપુર હનુમાન દાદા કહેવાય છે કે બજરંગ બલી, હનુમાનજીના આ મંદિરમાં આવીને ભક્તોના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. ટી સોનાના સિંહાસન પર બેસીને ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. પછી કોઈની ખરાબ નજર હોય કે શનિનો પ્રકોપ હોય. અહીંથી કોઈ ખાલી હાથે જતું નથી. ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ખૂણે … Read more

પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

ગેસ નો ઉપચાર

આજકાલ ડાયટ અને લાઇફસ્ટાઇલમાં સમાનતા ન હોવાને કારણે પેટમાં ગેસની સમસ્યા થવી એ સામાન્ય વાત બની ગઈ છે. પણ આયુર્વેદ અનુસાર જેટલા પણ પેટના રોગો છે એ બધા આપણા શરીરના ત્રિદોષના કારણે થાય છે. એટલે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને શાંત કરવાના ઉપચાર કરવા જોઈએ. ગેસની બીમારી કોઈ સ્વતંત્ર રોગ નથી પણ પાચનતંત્રની … Read more

અનુપમાનો પરિવાર દેખાયો પીળા કપડામાં સજ્જ, બા અને બાપુજીએ ઉજવી લગ્નની 50મી વર્ષગાંઠ

અનુપમા સીરીયલ.

અનુપમા સીરીયલ એક સમય હતો જ્યારે લોકોએ ટીનેજર્સની લવસ્ટોરી ગમતી હતી. પણ હાલના દિવસમાં ભારતીય ટીવી પર એક અનોખો લવ સ્ટોરી ધૂમ મચાવી રહી છે. એ છે અનુપમાં અને અનુજની 40 પ્લસ વાળી લવ સ્ટોરી. બન્ને વચ્ચે વધતી નિકટતા પછી હવે લોકો આતુરતાથી બન્નેના સાથે આવવાની રાહ જોઈ રહ્યા છે. હવે ટીવી શો અનુપમાના સેટ પરથી … Read more

ગંદા થઈ ગયેલા કુકર ને સાફ કરવા માટે ફોલ્લો કરો આ ટીપ્સ માત્ર 5 મિનટમાં થઈ જશે ક્લીન

કુકર

સૌથી પહેલાં જણાવી દઈએ કે રસોડામાં તમારે સાવચેતીથી કામ કરવું જોઈએ. ગેસના ઉપયોગ સમયે થયેલી નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થઇ શકે છે. માટે તમે રસોડામાં રહેલી દરેક વસ્તુની કાળજી અને સ્વચ્છતા રાખવી જોઈએ. એનાથી તમારા પરિવારને સ્વચ્છ ખાવાનું મળશે અને જલ્દી બીમાર પડશે નહિ. ગંદા થઈ ગયેલા કુકર ને સાફ કરવાની ટીપ્સ: ઘણી વખત … Read more

વાળની કોઈપણ સમસ્યા હોય તો અપનાવો આ ઉપાય

hair loss.

છેલ્લા કેટલાક વર્ષોથી આપણે વાળની સમસ્યા અંગે સજાગ થયા છીએ . વાળ એ ચહેરાની સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ આજકાલ ઘણા લોકોને વાળ ખરવા અને વાળમાં ખોડો થવાની વગેરે જેવી સમસ્યાઓ રહેતી હોય છે. તો વળી સાથે ઓઈલી સ્કિનની સમસ્યા પણ સતાવતી હોય છે. માર્કેટમાં ઓઈલી અને વાળ માટેની અનેક પ્રકારની પ્રોડક્ટ મળે … Read more

ધાધરની દવા ધાધર,ખરજવું અને ચામડીના રોગો માટે ઘરેલુ ઉપચાર

ધાધરની દવા

ધાધરની દવા: ધાધર અને ખરજવું એ ત્વચા ( ચામડી ) ને લગતો રોગ છે. આ બીમારી ને ખુબ જ ખરાબ માનવામાં આવે છે. એક વાર આ બીમારી જે વ્યક્તિને થાય તો એમાંથી આસાનીથી છુટકારો મેળવી શકાતો નથી. આપણે આજે અહીં ધાધરની દવા વિશે વાત કરીશું. ધાધર એટલે શું ? (What is Dhadhar ? ) ધાધર … Read more

શિયાળામાં બનાવો આદુની બરફી સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક જાણો આદુની બરફી બનાવવાની રેસીપી

ginger barfi

ઠંડીની સીઝનમાં આદુનો ઉપયોગ દરેક ઘરમાં વધી જાય છે. વાત જાણે એમ છે કે આદુમાં જે ઔષધીય ગુણો રહેલા છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઠંડીની સીઝનમાં ઘણીવાર લોકોને શરદી ખાંસી જેવી બીમારી થઈ જાય છે. એને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર તરીકે લોકો આદુનો ઉપયોગ કરે છે. આદુમાં જે એન્ટીઓક્સીડેન્ટ રહેલું … Read more

ડાયાબિટીસની દવા ડાયાબિટીસ થવાના લક્ષણો ડાયાબિટીસ માટે આયુર્વેદિક ઉપચાર

ડાયાબિટીસની દવા

ડાયાબિટીસ  સંબંધી બીમારીઓનો એક સમૂહ છે. જેમાં લાંબા સમય સુધી ઉચ્ચ રક્ત શર્કરા નું સ્તર હોય છે. ઉચ્ચ રક્ત શર્કરાના લક્ષણોમાં વારેવારે પેશાબ આવવો, વારંવાર તરસ લાગવી અને ભૂખ માં વૃદ્ધિ થવી આ હોય છે. જો ઉપચાર કરવામાં ન આવે તો ડાયાબિટીસ ઘણી જટિલ સમસ્યાઓનું કારણ બને છે. ડાયાબિટીસના કારણે વ્યક્તિ નું સ્વાદુપિંડ પર્યાપ્ત માત્રામાં … Read more

મળી ગયો કબજિયાત દુર કરવાનો ઈલાજ અપનાવો આ 5 રામબાણ ઉપાય

કબજિયાત.

કબજિયાત ગેસ અપચો એ હવે સામાન્ય થઈ ગયું છે. આ સમસ્યામાં કેટલાક ઘરેલુ ઉપચાર ફાયદાકારક નીવડે છે. કબજિયાતની સમસ્યા નિવારણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે એ આપણા શરીર પર સીધી અસર કરે છે માટે આ સમસ્યાને અવગણવી જોઈએ નહીં અને એનો ઉપયોગ કરવો જોઈએ. આ સમસ્યાનું નિવારણ મેળવવા માટે સૌથી વધુ ઘરેલુ ઉપચારનો ઉપયોગ … Read more

1 મહિના સુધી શિયાળામાં દરરોજ કરો આ કામ આખું વર્ષ રહેશો સ્વસ્થ

amla benefits

મોટાભાગના રોગો શિયાળામાં થતા હોય છે. બીજી તરફ શિયાળાની ઋતુ આપને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે. હવે તમે વિચારશો કે આવું કઈ રીતે ! એનું કારણ એ છે કે શિયાળામાં ઘણી બધી હેલ્ધી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે, મળી રહે છે. આજ ઋતુમાં સાંધાના દુખાવા, શરદી બીજી અનેક નાની-મોટી બીમારીઓ થતી હોય છે. એ બીમારીઓથી … Read more