શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા અને કફ, ગળામાં ખારાશ ને દૂર કરશે આ આ ઉપાય

શરદી ઉધરસ.

શરદી ઉધરસ કોરોના વધી રહેલા કેસની સાથે ઋતુ બદલાવાના કારણે મોટાભાગે લોકોને શરદી ખાંસી ની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યાથી બધા પરેશાન હોય છે. એવા સમયમાં ડોક્ટરો બધાને ફલૂથી બચવાની અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપતા હોય છે. સામાન્ય રીતે ઋતુઓમાં ફેરફાર થતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. જેના લીધે વ્યક્તિ … Read more

કમળો,એસીડીટી,પથરી જેવી ગંભીર રોગોનો રામબાણ ઇલાજ છે જાણો આદુના ફાયદા

આદુના ફાયદાઓ

આદુના ફાયદા :- આદુની ખેતી ભારતભરમાં કરવામાં આવે  છે અને એ રેતાળ અને પથરાળ જમીનમાં થાય છે. તેની ગાંઠ કાપીને રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના આદુ ખૂબ વખણાય છે. એ ઉપરાંત ગુજરાતના ખેડા જિલ્લામાં સારા પ્રમાણમાં તેની ખેતી કરવામાં આવે છે. આદુ નો છોડ જેમ છે વધુ પ્રમાણમાં ફેલાઈ છે તેમ … Read more

ક્યારેય દવાખાને જવું નઈ પડે જાણી લો મેથીના આ આયુર્વેદિક ફાયદા

મેથી દાણા ના ફાયદા

મેથી દાણા ના ફાયદા- ભારતમાં સદીઓથી આયુર્વેદ દ્વારા અનેક રોગોનો ઉપચાર કરવામાં આવે છે. એવી જ એક વસ્તુ છે મેથી જે મેથી દાણા સ્વરૂપે દરેક ઘરમાં રસોડામાં ઉપલબ્ધ હોય છે. જે વાનગીઓ બનાવવામાં વપરાય છે અને એને અનેક રોગો ના ઉપચાર માં પણ ઉપયોગ થાય છે. મેથીદાણા એ એક પ્રકારની જડીબુટ્ટી છે બીમારીના ઉપચારમાં વપરાય … Read more

શરદી ઉધરસ અને એલર્જીથી બચવાનો રામબાણ ઉપાય

home remedies allergy

દરેક વ્યક્તિને શરદી, ખાંસી, તાવ થતા જ હોય છે. પરંતુ દરેક વ્યક્તિને આ સમસ્યા થવાના કારણો પણ અલગ હોય છે. કોઈને વરસાદમાં ભીંજવાથી, કોઈને ઠંડી ઋતુમાં, કોઈક ને ગરમીની સિઝનમાં પણ આ સમસ્યા થતી જોઈ શકાય છે. કેટલાક ને ઋતુ પરિવર્તન થાય કે તરત જ આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ઓક્ટોબર નવેમ્બર મહિના … Read more

99% લોકો નથી જાણતા આ ગોળ ખાવાના ફાયદા વિશે

Gol khavana Fayda

ગોળ ના ફાયદા Gol khavana Fayda આપણાં ભારત દેશમાં ગોળનું સેવન ખાસા સારા પ્રમાણમાં જરુર કરવામાં આવે છે. એમાં પણ મોટાભાગના લોકો શેરડીના ગોળનું વધુ સેવન કરે છે. એ સિવાય મોટા ભાગની અને મીઠાઈઓમાં પણ આ જ ગોળનો ઉપયોગ થાય છે. ગોળ માત્ર શેરડીમાંથી જ નહીં પરંતુ નાળિયેર અને ખજૂર માંથી પણ બનાવવામાં આવે છે. … Read more

21 આયુર્વેદિક હેલ્થ ટિપ્સ જે તમારા જીવનને બનાવસે સુખમય

હેલ્થ ટિપ્સ.

આજની બીઝી લાઇફસ્ટાઇલમાં શરીરને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવું એ એક મોટું ચેલેન્જ છે. પણ ચિંતા ન કરો આ સમસ્યાનું સમાધાન માટે આજે અમે તમને 21 હેલ્થ ટિપ્સ વિશે જણાવીશું. તો ચાલો એ હેલ્થ ટિપ્સ વિસ્તાર પૂર્વક ચર્ચા કરીએ. ભરપૂર ઊંઘ લો : 7થી 8 કલાકની ઊંઘ તમને આખો દિવસ એનર્જેટિક રાખી શકે છે. … Read more

ડાયાબિટીસની દવા ડાયાબિટીસ થવાના લક્ષણો ડાયાબિટીસ માટે આયુર્વેદિક ઉપચાર

ડાયાબિટીસની દવા

ડાયાબિટીસ  સંબંધી બીમારીઓનો એક સમૂહ છે. જેમાં લાંબા સમય સુધી ઉચ્ચ રક્ત શર્કરા નું સ્તર હોય છે. ઉચ્ચ રક્ત શર્કરાના લક્ષણોમાં વારેવારે પેશાબ આવવો, વારંવાર તરસ લાગવી અને ભૂખ માં વૃદ્ધિ થવી આ હોય છે. જો ઉપચાર કરવામાં ન આવે તો ડાયાબિટીસ ઘણી જટિલ સમસ્યાઓનું કારણ બને છે. ડાયાબિટીસના કારણે વ્યક્તિ નું સ્વાદુપિંડ પર્યાપ્ત માત્રામાં … Read more

1 મહિના સુધી શિયાળામાં દરરોજ કરો આ કામ આખું વર્ષ રહેશો સ્વસ્થ

amla benefits

મોટાભાગના રોગો શિયાળામાં થતા હોય છે. બીજી તરફ શિયાળાની ઋતુ આપને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે. હવે તમે વિચારશો કે આવું કઈ રીતે ! એનું કારણ એ છે કે શિયાળામાં ઘણી બધી હેલ્ધી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે, મળી રહે છે. આજ ઋતુમાં સાંધાના દુખાવા, શરદી બીજી અનેક નાની-મોટી બીમારીઓ થતી હોય છે. એ બીમારીઓથી … Read more

શરીર માટે ઉત્તમ અને ગુણકારી એવાં કાળા તલનાં અદ્ભૂત ફાયદાઓ

kala tal na fayda

તલ બે પ્રકારના હોય છે એ વાતથી તો આપ સૌ પરિચિત જ હશો, સફેદ અને કાળા એમાંય સફેદ તલનો તો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ કાળા તલનો ઉપયોગ આપણે મોટાભાગે ભગવાન શિવના શિવલિંગ પર ચડાવવા માટે કરતા હોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે કાળા તલ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ … Read more

લીવરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે કરો આ આહારનું સેવન તમે રેસો એક દમ ફિટ

home remedies for liver problems (લીવર)

ભગવાને માનવ શરીરમાં ઘણા બધા આંતરિક અંગો ઘડ્યા છે અને એ દરેક અંગનું એક આગવું મહત્વ છે, જેમ કે આંતરડાઓ ખોરાકના પાચન માટે, હૃદય લોહીના પરિભ્રમણ માટે જરૂરી છે .એવું જ એક મહત્વપૂર્ણ અંગે છે લીવર. જો તમે સ્વસ્થ જીવન જીવવા માંગતા હોય તો શરીરના અન્ય અંગોની જેમ તમારા લીવરનું સ્વસ્થ હોવું જરૂરી છે. લીવર … Read more