ત્રીજી લહેર તમને અડી પણ નહિ શકે. આજ થી જ શરુ કરો આ ઉપાય

ત્રીજી લહેર

‘કોરોના’ તમને યાદ હોય તો એક દિવસ એવો હતો જયારે વિશ્વનો એક એક વ્યક્તિ આનાથી ડરતો હતો કોઈપણ પણ એવું નહોતું કે જે કોરોનાથી ના ડરતું હોય. મોઢા પર ભલેને કહે કે મને ડર લાગતો પણ જે એમ કહે ને કે ડર નથી લાગતો એમને જ સૌથી વધુ ડર લાગતો હોય છે. પણ આજે પરિસ્થિતિ … Read more

એક પણ દવા વગર ધાધર અને ચામડીના રોગને કાયમ માટે મટાડવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

dhadhar-no-gharelu-upchar

વાતાવરણ બદલાવના કારણે આપણા શરીર પર પણ ઘણા બદલાવ આવતા હોય છે. જ્યારે પણ શરીરના ભાગમાં તમને ખંજવાળ આવે અને પછી ત્યાં ગોળ રિંગ જેવું બની જાય અને તેની ફરતે લાલ જીણી જીણી ફોડલીઓ થાય તો સમજો કે તમને ધાધર થઇ છે. ધાધર ના લક્ષણો ધાધર થવા માટે ફક્ત વાતાવરણ જ કારણ ભૂત છે એવું … Read more

ઘણી બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે તજ પાવડર વાળું દૂધ

તજ પાવડર વાળું દૂધ ના ફાયદા 

હમણાં જ થોડા દિવસ પહેલા બૉલીવુડમાં એક ખુબ જ લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું હતું. હવે આ વાત પરથી અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે આજના સમયમાં જીવનનો કોઈ જ ભરોસો નથી. તમે તમારું સ્વાસ્થ્ય જેટલું સાચવશો એટલા જ વધારે સ્વસ્થ રહેશો. આજના સમયમાં જેવી રીતે નવી નવી બીમારીઓ … Read more

તમારા રસોડામાં જ રહેલ છે શરદી, ઉધરસ અને કફ જેવી તકલીફનો રામબાણ ઈલાજ

શરદી, ઉધરસ

આજે કોરોનાકાળમાં જયારે પણ આપણે કોઈની સાથે બેઠા હોઈએ કે કોઈ ગ્રુપમાં વાતો કરતા હોઈએ અને અચાનક આપણને ગળામાં થોડી ખીચખીચ થાય અને આપણે ગળું ખંખેરીયે કે તરત બધા આપણી સૌ એવી રીતે જુએ જાણે આપણે કોઈ ગુનો કર્યો હોય. કેમ જાણે આપણે સાચે કોરોના પોઝિટિવ હોઈશું અને સામેવાળાને પણ ચેપ લગાડીશું. પણ  નથી આજે … Read more

30 વધારે બીમારીનો ઈલાજ છે જાયફળ તેનાથી થતા ફાયદા જાણીને ચોકી જશો

જાયફળ ના ફાયદા

જાયફળ ના ફાયદા આપણા ઘરમાં કોઈપણને કઈ તકલીફ ક્યારે થાય એનું કોઈ નક્કી નથી હોતું. ઘણીવાર અચાનક માથું દુખવું, રાત્રે મોડે સુધી ઊંઘ ના આવવી, મોઢા પર અચાનક ખીલ થઇ જવા, અચાનક ઉધરસ થઇ જવી, સુગર વધી જવી, પુરુષોમાં અશક્તિ જેવી તકલીફ બીજી અનેક તકલીફોમાં રાહત આપશે તમારા રસોડામાં રહેલ આ નાનકડું જાયફળ. આપણે ઘણી … Read more

ગમે તેવી કબજિયાત ચપટીમાં દૂર થઈ જશે અજમાવો આ ઘરેલું ઉપાય

kabjiyat-dur-karvano-upay

જો કોઈ વ્યક્તિને ખુશ કરવો હોય તો તેનો સૌથી સરળ રસ્તો છે કે તેને પેટ ભરીને મનપસંદ ભોજન ખવડાવો. હા, કોઈપણ વ્યક્તિને રાજી કરવા કે પછી જયારે પણ પત્નીને પતિ પાસે પોતાની કોઈ ફરમાઈશ પુરી કરાવવી હોય ત્યારે તે ઘણી મહેનત કરીને પતિની પસંદનું એકદમ ટેસ્ટી ભોજન બનાવતી હોય છે. જો કે હવેના પતિ પણ … Read more

હૂંફાળા પાણીમાં ઉમેરીને પીવો આ જાદુઈ પાણી, તેના ફાયદા જાણીને તમને ખરેખર નવાઈ લાગશે

હૂંફાળા પાણીમાં ઉમેરીને પીવો આ જાદુઈ પાણી, તેના ફાયદા જાણીને તમને ખરેખર નવાઈ લાગશે

સ્વાસ્થ્ય સંબંધિત લગભગ એવી સમસ્યા નથી જેનો ઉપાય દાદીમાની પોટલીમાં ના હોય. હા આપણા દાદી ના અને વડીલો જે ઉપાય અજમાવતા હોય છે એ ઉપાય એક તો બહુ અસરકારક અને સટીક હોય છે અને બીજું એ ઉપાયની કોઈ આડઅસર થતી નથી. હા, એક વાત જરૂર છે કે એ ઉપાય અપનાવવાથી તેની અસર મોડી જરૂર થશે … Read more

આટલું કરશો તો હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જશે

હાર્ટ એટેક

આજકાલ જીવનનો કોઈ ભરોસો નથી. આજકાલ હલતાચાલતાં કોઈને પણ હાર્ટ એટેક આવી જાય છે. તમને આજે ઇન્ટરનેટ પર એવા કેટલાય વિડિઓ મળશે જેમાં ચાલુ ગાડીમાં, ચાલુ ટીવી શોમાં પછી રસ્તા પર આરામથી ચાલી જતી ભીડમાં અચાનક જ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને ઓન ધ સ્પોટ તેમનું મૃત્યુ થઇ જાય છે. આમ તો જો … Read more

ધાધર અને ખરજવા જેવી સમસ્યાનો ઉપાય

ધાધર અને ખરજવા

છેલ્લા ઘણા દિવસોથી હું એક સમસ્યાથી પરેશાન હતી. ધાધર, ઘણી બહારની ટ્યુબ લાવીને વાપરી ઘણીવાર દવાઓ લીધી પણ કોઈ ફરક પડ્યો નહિ. પહેલા પહેલા થોડીવાસ સારું લાગતું પણ પછી હતી એ ની એ જ પરિસ્થિતિ. ઘણું કરવા છતાં પણ ધાધર મટતી નહોતી. પછી સાસુમા એ બતાવ્યા એવા ઉપાય કે થોડા જ દિવસમાં ધાધર ગાયબ થઇ … Read more

આંખોના નંબર ઘટાડવા માટેના એવા ઉપાય જે છે એકદમ અસરકારક.

આંખોના નંબર ઘટાડવા માટેના એવા ઉપાય જે છે એકદમ અસરકારક.

આંખોને આપણે રતન કહીએ છીએ એક સમયે જો શરીરમાં હાથમાં કે પગમાં કોઈ તકલીફ થાય તો વ્યક્તિને એટલો બધી ફર્ક નહિ પડે પણ જેવી વાત આંખની આવે કે વ્યક્તિના મોતિયા મરી જાય. વિશ્વાસ ના આવતો હોય તો એક દિવસ એક કામ કરજો એક કલાક માટે ફક્ત આંખો પર પાટા બાંધજો અને તમારું રૂટિન કામ કરી … Read more