આ પાન આયુર્વેદની જડીબુટ્ટી સમાન છે જાણો
નાગરવેલના પાન ના ફાયદા સામાન્ય દેખાતા આ પાનને ભારતનો દેશી માઉથ ફ્રેશનર કહેવામાં આવે છે. આપણે ત્યાં ભોજન કર્યા બાદ ખૂબ જ ચાવ થી આ પાનને લોકો ચાવી ચાવીને ખાય છે. ખરેખર તો પાનમાં અમુક એવા ગુણ રહેલા છે જેને ખાવાથી પહેલા તો મોં સાફ થાય છે, શ્વાસની દુર્ગંધ દૂર થાય છે, તે ભોજન પચાવવામાં … Read more