આ વસ્તુથી 50 વર્ષની ઉંમરે પણ તમારો ચહેરો જુવાન દેખાશે

ફટકડી ના ફાયદા.

લગભગ દરેક ભારતીય ઘરમાં ફટકડી સરળતાથી મળી રહે છે. જેનો ઉપયોગ મોટેભાગે પાણીને સાફ કરવા માટે થતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે દેખાવ માં સફેદ પથ્થર જેવી દેખાતી આ ફટકડી દવા તરીકે ઉપયોગી છે. તેના ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા મળે છે. ફટકડીનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ ની સમસ્યાઓમાંથી છુટકારો … Read more

કેરી ના ફાયદા ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે આ વસ્તુ

કેરી ના ફાયદા.,

કેરી ના ફાયદા કાચી કેરી એક સ્વાસ્થ્યપ્રદ ફળ છે જે તમે ગરમી શરૂ થતા જ તમે તેનું સેવન કરી શકો છો. ગરમી શરૂ થતા જ બજારમાં કાચી કેરીનું આગમન થઇ જાય છે. ગરમીની ઋતુમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવા ખાટ્ટા ફળોને જોઇને આંખને ઠંડક પહોંચે છે. કાચી કેરી વજન ઓછું કરવામાં પણ કારગર છે જ્યારે પાકેલી … Read more

જાણો તરબૂચ ખાવાથી થતા આ 7 ફાયદાઓ વિશે

તરબૂચ ખાવાના ફાયદા.

જ્યારે ઉનાળાની શરૂઆત થાય અને માટે ગરમી થવા લાગે ત્યારે સૌથી પહેલા તમારા મગજમાં જે ફ્રુટ ખાવાની ઈચ્છા થાય, તે તરબુચ. તરબુચ નો ઉપયોગ ઉનાળામાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. એક તરબૂચ ની અંદર 90 થી 95 ટકા જેટલું પાણી રહેલું છે. જે આપણા શરીર માટે ઉનાળામાં પૂરતું છે. … Read more

ગમે તેવી બ્લોકે જ નસ ખુલી જશે માત્ર અજમાવો આ આયુર્વેદિક ઉપાય

બ્લોકે નસ.

બદલાતી જતી જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે આજે 10 માંથી 9 લોકોને હાથ-પગના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. ઘણા લોકો તો સામાન્ય રીતે આ દુખાવાને અવગણતા હોય છે, પરંતુ આ નસોમાં અવરોધની નિશાની હોઈ શકે છે. જેને વેરીસોજ નસો તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધ નાસો હાથ-પગ સાંધામાં દુખાવો કરે છે, સાથે જ તે કોરોનરી … Read more

ટેસ્ટી આલુ પરાઠા બનાવવાની રીત

aloo paratha

આલુ પરોઠા બનાવવાની રીત આલુ પરાઠા સ્વાદિષ્ટ વ્યંજન છે અને મોટેભાગે લોકો નાસ્તામાં અથવા રાત્રે જમવામાં ખાવામાં આવે છે. આમ તો આ ઉત્તર ભારત અને પંજાબી વાનગી છે પણ ભારતભરમાંથી બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાને જ પસંદ છે. સામાન્ય માન્યતાથી વિરુદ્ધ પંજાબી આલુ પરોઠા સહેલાઈથી ઘરે બનાવી શકાય છે. કારણ કે તેને બનાવવા માટે જે … Read more

50 વર્ષની ઉંમરે 25 વર્ષના દેખાવું હોય તો સવારે ઉઠીને કરો આ 3 કામ

uvan dekhva mate.

ઉંમર વધવાની સાથે કાયમ સુંદર દેખાવાની દરેકની ચાહ હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ ની ઉંમર વધવાની સાથે પણ સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંડે છે પરંતુ આજનું પ્રદૂષિત વાતાવરણ અને ખરાબ જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતો ત્વચાની કુદરતી ચમક દૂર કરી દે છે. ત્વચા પરની ચમક ઓછી થવાની સાથે જ ત્વચા … Read more

Weight loss at home વજન ઘટાડવા માટે કરો આ ઉપાય

Weight loss at home

Weight loss at home  હાલના સમયમાં વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. સ્ત્રી હોય કે પુરુષ બંને માટે આ એક જ સમાન છે અને લોકોએ વજન ઓછું કરવા માટે કસરત કરવી જ પડે છે, ભૂખ્યા રહેવું પડે છે. મહિલા હોય કે પુરુષ બેસી રહેવાથી કે વિચારો કરવાથી વજન ઘટતું નથી. તેના માટે મહેનત તો … Read more

55 વર્ષની ઉંમર પછી પણ ફિટ અને ફાઇન દેખાવું હોય તો કરો આ ઉપાય

વિટામિન c.

વિટામિન c ઘણી વખત એવું થતું હોય છે કે વસ્તુ આપણને સ્વસ્થ લાગે છે. પરંતુ ખરેખર ખાંડ ચરબી અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. આથી આપણે હંમેશા હેલ્ધી ફૂડ પસંદ કરવા જોઈએ અને હેલ્દી સુપર પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે માટે તમારે યોગ્ય આહાર આયોજન ને વળગી રહેવું જોઈએ. … Read more

છાતીમાં બળતરા અને એસીડીટીથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય

એસીડીટી નો ઉપચાર,

એસીડીટી નો ઉપચાર આપણી ભાગદોડવાળી જીવનશૈલી અને અનિયમિત ખાણીપીણી ના કારણે આપણા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. આપણા શરીરની એવી ઘણી બધી બીમારી છે જે આપણે જાતે કરીને ઊભી કરીએ છે. એવી જ બીમારી એટલે કે એસિડિટી. જે અત્યારના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિને થતી હોય છે. એસીડીટી આપણી ખરાબ ખાણીપીણીને કારણે થાય છે. વધારે … Read more

યાદશક્તિ વધારવા નો આયુર્વેદિક ઉપાય જાણો

યાદશક્તિ વધારવા.

યાદશક્તિ વધારવા માલકાંગણીને જ્યોતિષમતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક આયુર્વેદિક ઔષધી છે. જે નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંપરાગત રીતે ઔષધિને ‘મગજ ક્લિયર’ કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે, તે બુદ્ધિ સુધારવામાં મદદરૂપ બને છે. સંધિવા, અસ્થમા અને રક્તપિત્તની ઘણી બધી સમસ્યાઓના સંચાલનમાં પણ તેને ખૂબ ફાયદાકારક માનવામાં આવે … Read more