ઉધરસ ની દવા ઉધરસને જડમૂળથી મટાડવા અપનાવો આ આયુર્વેદ ઉપચાર

ઉધરસ ની દવા

ઉધરસ ની દવા ઘણા લોકોને ઉધરસની સમસ્યા થતી હોય છે. એમાં પણ રાત્રે તકલીફ વધી જાય છે. રાધે વાતાવરણ ઠંડુ થવાને કારણે ભેજ વધુ હોવાને કારણે આ તકલીફ થતી હોય છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય માનીને તેનો કોઈ ઉપચાર કરતા નથી. આયુર્વેદમાં આ સમસ્યાનો ઇલાજ આપવામાં આવેલ છે. ઠંડીની ઋતુમાં આ તકલીફ થાય છે … Read more

મગફળી ના ફાયદા શિયાળામાં કરી લો માત્ર આ એક વસ્તુનું સેવન ઘણી બિમારી થશે દુર

મગફળી ના ફાયદા,

મગફળી ના ફાયદા  મગફળી અજીનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે માટે ઉપવાસમાં નું સૌથી વધારે સેવન કરવામાં આવે છે. મગફળી ખાવાથી શરીરમાં સુગરની માત્રા નિયંત્રણમાં રહે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ કાર્બોહાઈડ્રેટ ખોરાક પછી થોડા દાણા મગફળીના ખાવામાં આવે તો સુગર નિયંત્રણમાં રહે છે. પલાળેલી મગફળી ના 20 કે 25 દાણા નિયમિત ખાવાથી ખૂબ … Read more

ડાયાબિટિસ માટે રામબાણ ઈલાજ છે આ ફળ ડાયાબિટિસનાં દર્દીઓ જરૂર વાંચે

ડાયાબિટિસ

છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં ડાયાબિટિસ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એના લીધે દવાઓનો આશરો લેવો પડે છે. આપણા દેશના અમુક રાજ્યોમાં સમસ્યા ખૂબ જ વધી રહી છે. ડાયાબીટિસની સમસ્યાથી ઘણા લોકો પીડાતા હોય છે. આ સમસ્યામાં ફક્ત મોટી ઉંમરના લોકો જ નહીં. પરંતુ બાળકોનો પણ સમાવેશ થાય છે. ડાયાબિટીસના કારણે ડાયાબિટીસના દર્દીઓને ગળ્યું … Read more

ગાજર ખાવાના ફાયદા ડાયાબિટીસ બ્લડ પ્રેશર 10 થી વધુ રોગો માટે છે ગુણકારી જાણો

ગાજર ખાવાના ફાયદા

ગાજર ખાવાના ફાયદા શિયાળાની ઋતુમાં ગાજર એકદમ તાજા મળે છે ગાજર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઠંડી ઋતુમાં ગરમા ગરમ ગાજરનો હલવો ખાવાની ઇચ્છા થતી હોય છે. ખરેખર જોઈએ તો ગાજરનો ફક્ત હલવો જ નહીં પરંતુ વિવિધ અન્ય વાનગીઓ બનાવી શકાય છે. ગાજર માં રહેલા બીટા-કેરોટીન, વિટામિન એ, વિટામીન સી ખનીજ કેરોટીન, વિટામિન … Read more

કબજિયાત દૂર કરવાના ઉપાયો કબજીયાત ની આયુર્વેદિક દવા

કબજિયાત નો ઈલાજ

આજના સમયમાં કબજિયાત નો ઈલાજ જેવા રોગની તકલીફ 100 માંથી 90 લોકોને હોય છે. તેના માટે જો કોઈ કારણ જવાબદાર છે તો એ બહારનું ભોજન અને આહારના ભોજનની પાચનક્રિયામાં થતી તકલીફ. જેના કારણે જે પણ ખોરાક આપણે ખાતો હોય તે પડતો નથી અને પેટમાં રહી જાય છે, અને જામી જતો હોય છે એના કારણે કબજીયાતની … Read more

ભગવદગીતામાં છુપાયેલો છે ડાયાબિટીસનો ઈલાજ વાંચો અને શેર કરો

ડાયાબિટીસનો ઈલાજ

હિન્દુ ધર્મમાં જીવનનો સાર એટલે ભગવત ગીતા ભગવદ્. ગીતામાં બધી જ તકલીફોનો સામનો કરવાનો દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એ છતાં એ હિન્દૂ ધર્મ પૂરતું  મર્યાદિત ન રહેતા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે. એવું માનવામાં અને કહેવામાં આવે છે કે જો ભગવત ગીતાનો સાર સમજી લેવામાં … Read more

21 આયુર્વેદિક હેલ્થ ટિપ્સ જે તમારા જીવનને બનાવસે સુખમય

હેલ્થ ટિપ્સ.

આજની બીઝી લાઇફસ્ટાઇલમાં શરીરને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવું એ એક મોટું ચેલેન્જ છે. પણ ચિંતા ન કરો આ સમસ્યાનું સમાધાન માટે આજે અમે તમને 21 હેલ્થ ટિપ્સ વિશે જણાવીશું. તો ચાલો એ હેલ્થ ટિપ્સ વિસ્તાર પૂર્વક ચર્ચા કરીએ. ભરપૂર ઊંઘ લો : 7થી 8 કલાકની ઊંઘ તમને આખો દિવસ એનર્જેટિક રાખી શકે છે. … Read more

પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

ગેસ નો ઉપચાર

આજકાલ ડાયટ અને લાઇફસ્ટાઇલમાં સમાનતા ન હોવાને કારણે પેટમાં ગેસની સમસ્યા થવી એ સામાન્ય વાત બની ગઈ છે. પણ આયુર્વેદ અનુસાર જેટલા પણ પેટના રોગો છે એ બધા આપણા શરીરના ત્રિદોષના કારણે થાય છે. એટલે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને શાંત કરવાના ઉપચાર કરવા જોઈએ. ગેસની બીમારી કોઈ સ્વતંત્ર રોગ નથી પણ પાચનતંત્રની … Read more

મળી ગયો કબજિયાત દુર કરવાનો ઈલાજ અપનાવો આ 5 રામબાણ ઉપાય

કબજિયાત.

કબજિયાત ગેસ અપચો એ હવે સામાન્ય થઈ ગયું છે. આ સમસ્યામાં કેટલાક ઘરેલુ ઉપચાર ફાયદાકારક નીવડે છે. કબજિયાતની સમસ્યા નિવારણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે એ આપણા શરીર પર સીધી અસર કરે છે માટે આ સમસ્યાને અવગણવી જોઈએ નહીં અને એનો ઉપયોગ કરવો જોઈએ. આ સમસ્યાનું નિવારણ મેળવવા માટે સૌથી વધુ ઘરેલુ ઉપચારનો ઉપયોગ … Read more

સાંધાનો દુખાવો, કમર નો દુખાવો, ઘુટણ દુખાવો શરીરના બધા જ દુઃખાવાથી મળી જશે કાયમી છુટકારો કરો આ ઉપાય

joints pain remedies

આજના ભાગતા અને બદલાયેલા ખોરાક વાળા સમયમાં શરીરના દુખાવા સામાન્ય થઈ ગયા છે. છતાં શરીરના ભાગ નો કોઈ દુખાવો જો કાયમી થઈ જાય તો એનાથી છૂટકારો મેળવવા માટે રોજ પેઇનકિલર્સ નો ઉપયોગ કરવો પડે છે. જોકે ના વધુ પડતા ઉપયોગથી શરીરને મોટું નુકસાન થાય છે અને તમે ઘણી ગંભીર બીમારીઓનો ભોગ બની શકો છો. માટે … Read more