આ એક ઔષધિ શરદી, તાવ, પથરી, ધાધર, કેન્સર જેવા 100 થી વધુ રોગોને દુર કરી શકે છે
ગળો ના ફાયદા નામથી તમે અપરિચિત હોવ એવું તો ન જ બને. એના ઔષધીય ગુણો વિશે વધતા ઓછા અંશે આપણે સૌ જાણીએ જ છીએ. એમાંય લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળો અમૃત સમાન માનવામાં આવે છે . ગળો સ્વાદમાં તીખી અને કડવી હોય છે પણ પચવામાં મીઠી છે. ગળોની તાસીર ગરમ હોય છે. તરસ , બળતરા … Read more