મસા ની દવા દેશી મસાની સમસ્યા હોય તો ઘરે જ કરો આ દેશી ઉપચાર

હરસ મસા ની દવા

મસા ની દવા દેશી મોટાભાગે બેઠાડુ જીવન જીવનારા વ્યક્તિઓમાં મસાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આધુનિક ચિકિત્સા પધ્ધતિ મુજબ ઓપરેશન એ સ્થાયી ઈલાજ છે. પણ ઓપરેશન પછી ફરીથી પણ મસા થવાની શક્યતા રહેલી છે. માટે આજે અમે તમને મસા ની દવા દેશી આ સમસ્યાના ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશું. હરસ થવાના કારણો : મસા વિશે જાણકારી … Read more

મહિલાઓ માટે ખુબ જ કામની ટીપ્સ મહિલાઓ જરૂર વાંચે

મહિલાઓ માટે હેલ્થ ટિપ્સ

મહિલાઓ માટે હેલ્થ ટિપ્સ આખો દિવસ ઘર અને પરિવારની જવાબદારી ઉઠાવતી હોય છે અને કાળજીપૂર્વક તેમનું ધ્યાન રાખતી હોય છે. પરંતુ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી. જેના કારણે સ્ત્રીઓને ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે. માટે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને હંમેશાં જાગૃત રહેવું જોઈએ. ગૃહિણીઓ આખા દિવસની દોડધામ ભરી જીંદગીમાં પોતાના શરીર અને … Read more

Back Pain Relief કમરના દુખાવા માટેના ઘરગથ્થુ ઈલાજ જાણો

back pain relief

back pain relief : ઘણી વખત પીઠ અને પીઠના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થાય છે. કેટલીકવાર ડોકટરોની સારવાર પછી પણ આ દુખાવો ઓછો થતો નથી. આજે અમે તમને આવા જ કેટલાક પરફેક્ટ ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે આ દુખાવાથી છુટકારો મેળવી શકો છો. બદલાયેલા ખોરાક વાળા સમયમાં શરીરના દુખાવા સામાન્ય થઈ ગયા છે. … Read more

ખીલ દૂર કરવાના ઉપાયો ખીલની સમસ્યા દૂર કરવા માટેના રામબાણ ઉપાય

ખીલ દૂર કરવાના ઉપાયો

ખીલ દૂર કરવાના ઉપાયો ખીલ એ વિશ્વની સૌથી સામાન્ય ત્વચાની સ્થિતિઓમાંની એક છે જે અંદાજે 85% યુવા પુખ્ત વયના લોકોને અસર કરે છે. ખીલની ક્લિનિજલી સારવાર સૌથી અસરકારક ખીલ સાબિત થાય છે, પરંતુ તે મોંઘી હોઈ શકે છે અને તેની શુષ્કતા, લાલાશ અને બળતરા જેવી અનિચ્છનીય આડઅસર થઈ શકે છે. આનાથી ઘણા લોકોને ઘરે કુદરતી … Read more

ઝાડા નો ઉપચાર ઝાડા ની દવા ઝાડા નો આયુર્વેદિક ઉપચાર જાણો

ઝાડા નો ઉપચાર

ઝાડા નો ઉપચાર મિત્રો ઝાડા એ પાચન તંત્ર સંબંધિત સમસ્યા છે. જે આંતરડામાં બેકટેરિયા થવાને કારણે અથવા વાઇરસનો ચેપ લાગવાને કારણે થાય છે. એ સમયે મોટું આંતરડું પાણીને શોષવામાં નિષ્ફળ જાય છે. માટે આંતરડાની ગતિ વિધિ દ્વારા ઝાડા સ્વરૂપે એ પાણી બહાર આવે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણ દોષોના અસંતુલનને કારણે શરીરનું … Read more

બાજરીનો રોટલો ખાવાથી થાય છે આટલાં ફાયદા

બાજરીના રોટલો ખાવાના ફાયદા.

બાજરીના રોટલો ખાવાના ફાયદા  મિત્રો બાજરીનું સેવન કરવું આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાજરી ખાવાથી પાચનશક્તિ સુધરે છે. સાથે અન્ય બીમારીઓ પણ દૂર થાય છે. ઘણી બધી બીમારીઓને દૂર કરવાની શક્તિ બાજરીમાં રહેલી છે. માટે આજે બાજરી ખાવાથી થતા ફાયદા વિશે અમે તમને જણાવીશું. બાજરીના રોટલો ખાવાના ફાયદા બાજરી ખાવાથી કોલેસ્ટ્રોલ … Read more

ઘાટા, કાળા અને લાંબા વાળ કરવાનો ઘરેલુ ઉપાય જાણો

લાંબા વાળ માટે.

લાંબા વાળ માટે લાંબા અને ઘાટ્ટા વાળ દરેકને ગમે છે. ખાસ કરીને મહિલાઓને લાંબા અને ભરાવદાર વાળ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ઘણા ટૂંકા અને પાતળા હોવાને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે. અત્યારે દરેક છોકરી અને મહિલા વાળને લાંબા અને ભરાવદાર કરવા માટે બધા જ પ્રયત્નો કરતી હોય છે. પરંતુ વાળની માવજત … Read more

કપૂર ના ફાયદા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે જાણો.

camphor

કપૂર ના ફાયદા બધા જ ઉત્સવ ની બધી પૂજાપાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલીક બીમારીઓ દૂર કરવા માટે પણ કપૂરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આયુર્વેદમાં કપૂરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કપૂર નો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ અને સુગંધિત બને છે. એ સિવાય હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. કપૂરનો ઉપયોગ કરવાથી મચ્છરથી … Read more

મશરૂમ ના ફાયદા વજન ઓછું કરવાની સાથે ડાયાબિટીસ પણ રહેશે નિયંત્રણમાં જાણો

મશરૂમ ના ફાયદા.

મશરૂમ ના ફાયદા જો તમે પણ વધતા વજનની સમસ્યાથી પરેશાન છો તો પોતાના ડાયટમાં સામેલ કરો મશરૂમને. મશરૂમ એક હેલ્ધી સબ્જી છે. જેનો સૂપ અને શાક બનાવવામાં ઉપયોગ થાય છે. મશરૂમ લગભગ આખુ વર્ષ મળે છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મશરૂમમાં કેલેરી ઓછા પ્રમાણમાં રહેલી હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર છે. … Read more

સતત રહેતા માથાના દુખાવાથી છુટકારો મેળવવા કરો આ ઘરેલુ ઉપાય

માથાનો દુખાવો.

અત્યારના સમયમાં ઘણા લોકોને વધુ પડતા કામના ભારને કારણે માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. જે હાલના સમયમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જો કે માથાનો દુખાવો રહેવાના અનેક કારણો હોઈ શકે છે. એ કારણોમાં જેમ કે ભૂખ્યા રહેવું, વધુ પડતી ચિંતા, તણાવ, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, અનિદ્રાની સમસ્યા વગેરે જેવા કારણો હોઈ … Read more