કમળો,એસીડીટી,પથરી જેવી ગંભીર રોગોનો રામબાણ ઇલાજ છે જાણો આદુના ફાયદા

આદુના ફાયદાઓ

આદુના ફાયદા :- આદુની ખેતી ભારતભરમાં કરવામાં આવે  છે અને એ રેતાળ અને પથરાળ જમીનમાં થાય છે. તેની ગાંઠ કાપીને રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના આદુ ખૂબ વખણાય છે. એ ઉપરાંત ગુજરાતના ખેડા જિલ્લામાં સારા પ્રમાણમાં તેની ખેતી કરવામાં આવે છે. આદુ નો છોડ જેમ છે વધુ પ્રમાણમાં ફેલાઈ છે તેમ … Read more

શિયાળામાં અને રાત્રે સુતા પહેલા ગોળ ખાવાથી થાય છે અદ્ભુત ફાયદા જાણો

ગોળ ખાવાના ફાયદા

ગોળ ખાવાના ફાયદા સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે આપણે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવતા રહીએ છીએ. એ ઉપચાર આપણને આપણા ઘરના રસોડામાંથી જ મળતા હોય છે. એમાંની એક વસ્તુ છે ગોળ. ગળપણ માટે ખાંડ અને ગોળ બંને વપરાય છે. આપણા વડીલો પણ શિરા, ચીક્કી અને મીઠાઈમાં વધુ ગોળનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હતા. એ સમયે ખાંડ ખુબ … Read more

આ 8 ઘરેલુ ઉપાયો કરીને તમે પણ મેળવી શકો છો સુંદર અને ગ્લોઇંગ ત્વચા જાણી લો

ગોરી ત્વચા માટે,

ગોરી ત્વચા માટે અત્યારની દોડધામ ભરી જીવનશૈલીને કારણે આપણે યોગ્ય રીતે કાળજી રાખી શકતા નથી. અત્યારના સમયમાં પ્રદૂષણ પણ ખૂબ જ વધી રહ્યું છે. સાથે જ વધતી ઉંમર પ્રમાણે ત્વચામાં પણ અમુક સમસ્યાઓ અને ફેરફાર થવા લાગે છે. જેમ કે ખીલ, કાળા વર્તૂળ,  કરચલીઓ પડવી, ચહેરાની ચમક ઉતરી જવી વગેરે જેવી ઉંમરની નિશાનીઓ દેખાવા લાગે … Read more

સાંધાના દુખાવો, ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધીની દરેક સમસ્યાઓ દૂર થાય છે આ ઔષધી દ્વારા જાણો

સરગવાના ફાયદા

સરગવાના ફાયદા સરગવાને અનેક રોગોનું ઔષધ માનવામાં આવે છે. સરગવાની છાલ સિંગ બીજ અને પાન એ બધા જ ઔષધીય ગુણો ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે એક લાલ ફુલવાળો સરગવો અને એક સફેદ ફુલવાળો સરગવો. મોટા ભાગે સફેદ ફુલવાળો બધે જોવા મળે છે. સરગવાના અનેક ઔષધીય ગુણો છે. સરગવાની સિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ … Read more

આયુર્વેદિક પદ્ધતિ દ્વારા ઘર બેઠા કરો ફેફસા અને લીવરની સફાઈ

ફેફસા લીવર

ફેફસા અને લીવર શરીરને સ્વસ્થ અને તાજગીસભર રાખવા માટે યોગ્ય પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો પણ ખૂબ જરૂરી છે. વિશેષજ્ઞ દ્વારા જણાવવામાં આવે છે કે અમુક મૂખ્ય વસ્તુ હોય તો જમ્યા પછી નિયમિત ખાવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. એ જ રીતે જો અમુક વસ્તુઓ જમ્યા પહેલા ખાલી પેટે ખાવામાં આવે તો ખૂબ … Read more

જો તમારે વજન ઓછું કરવું હોય તો બ્લેક કોફી પીવાનું શરૂ કરો

બ્લેક કોફી,

ઘણા લોકોને કોફી પીવી ગમે છે. એને વિવિધ રીતે બનાવવામાં આવે છે. પરંતુ જો કોફીમાં ખાંડ અને દૂધ નાખવામાં ન આવે તો એ વધુ ફાયદાકારક બની રહે છે. બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેની સુગંધ તણાવ ને દૂર કરે છે અને મૂડ સારું કરે છે. આજે અમે બ્લેક કોફી ના વિવિધ ફાયદાઓ … Read more

ડાયાબિટીસ ના દર્દીઓ માટે અમૃત સમાન આ ઔષધિ જાણો મીઠા લીમડાના ફાયદા

મીઠા લીમડાના ફાયદા,

મીઠા લીમડાના ફાયદા : મીઠા લીમડાનો ઉપયોગ દરેક ઘરમાં રસોઈ બનાવવામાં થતો હોય છે રસોઈમાં વાનગીનો સ્વાદ અને સુગંધ વધારવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠા લીમડામાં વિટામીન બી-6,  કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન બી 2, આયર્ન જેવા તત્વો રહેલા છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે મીઠા લીમડાના પાન રહેલા પોષક તત્વો વિવિધ બીમારીઓથી દુર … Read more

જાણો લીલી ચટણીને લાંબા સમય સુધી તાજી રાખવાની માટેની સરળ ટિપ્સ

lili-chatni

જમવામાં લીલી ચટણી મળે તો ભોજનનો સ્વાદ વધી જાય છે. ભારતીય ભોજનમાં વિવિધ ચટણીઓ પીરસાતી હોય છે. લગભગ ભોજનનો સ્વાદ ચટણી વગર અધૂરો રહે છે. ચૂંટણીનું એક આગવું સ્થાન છે. તે અલગ-અલગ મસાલા થી બને છે. ચટણી એ ઘણી બધી વાનગીઓ અને ફરસાણ સાથે ચોક્કસ ખાવામાં આવે છે. લીલી ચટણી ને  લોકો વિવિધ રીતે અલગ … Read more

ડાયાબિટિસ માટે રામબાણ ઈલાજ છે આ ફળ ડાયાબિટિસનાં દર્દીઓ જરૂર વાંચે

ડાયાબિટિસ

છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં ડાયાબિટિસ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એના લીધે દવાઓનો આશરો લેવો પડે છે. આપણા દેશના અમુક રાજ્યોમાં સમસ્યા ખૂબ જ વધી રહી છે. ડાયાબીટિસની સમસ્યાથી ઘણા લોકો પીડાતા હોય છે. આ સમસ્યામાં ફક્ત મોટી ઉંમરના લોકો જ નહીં. પરંતુ બાળકોનો પણ સમાવેશ થાય છે. ડાયાબિટીસના કારણે ડાયાબિટીસના દર્દીઓને ગળ્યું … Read more

જાણો રોજ અંજીર ખાવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે

અંજીર ના ફાયદા

અંજીર ના ફાયદા અંજીર એક ફળ છે. જેને લોકો ડ્રાયફ્રુટ તરીકે ખાય છે. એ સિવાય અન્ય ઘરેલું ઉપચારમાં પણ જેનો ઉપયોગ કરવામાં આવે છે. અંજીરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડંટ, વિટામિન, મિનરલ રહેલા છે. જે શરીરની દરેક સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે ફાયદાકારક છે. અંજીર એ સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક ફળ છે. તાજા અંજીરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં રહેલું … Read more