નાગરવેલના પાન કરે છે અનેક બીમારીઓ દૂર આ રીતે કરો તમે પણ ટ્રાય જાણો

નાગરવેલ.

આપણાં રોજિંદા ભાગતા જીવનમાં દરેકને કોઈને કોઈક નાની એવી સ્વાસ્થ્યની સમસ્યા હોય તો એમાં કોઈ નવાઈની વાત અત્યારે રહી નથી, ને કહેવાય છે ને કે જેમ દરેક તકલીફનું નિરાકરણ આપણી પાસે જ હોય છે એમ ક્યારેક રોગનો ઈલાજ પણ આપણી આસપાસ, આપણાં ઘરમાં, આંખો સામે હોવા છતાં આપણે એનાથી અજાણ હોઈએ છે. સ્વાસ્થ્યને લગતી કોઈપણ … Read more

રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક અસરકારક ઇલાજ

immunity vadharvani.

આજના જમાનામાં દરેકે દરેક વ્યક્તિ એકદમ ફિટ એન્ડ ફાઇન રહેવા માંગે છે. અને એ જ કારણે આજનો માણસ પોતાની લાઇફસ્ટાઇલ અને ડાયટ પર ખૂબ જ ધ્યાન આપે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ભોજનની સાથે ફળો પણ ખાવા જોઈએ એ વાત પણ આજનો માણસ ચૂકતો નથી. હેલ્થ એક્સપર્ટના કહેવા પ્રમાણે કોઈપણ જાતની દવા વગર એકદમ … Read more

દરેક મહિલાઓ માટે ઉપયોગી માહિતી મહિલાઓ ખાસ વાંચે

મહિલાઓ માટે ની ટીપ્સ

મહિલાઓ માટે ની ટીપ્સ મિત્રો આજના સમયમાં લગ્ન ખૂબ જ ઝડપથી તૂટી રહ્યા છે. એક સમય હતો જ્યારે લગ્નની બન્ના બંને પાત્રો આખી જિંદગી એકબીજા સાથે વીતાવતા હતા જ્યારે હવે નાની નાની વાતોમાં જ મોટા વિવાદો ઊભા થતા હોય છે અને છુટા પડવામાં પણ વાર લાગતી નથી. અત્યારના સમયમાં કેટલાક કિસ્સામાં તો આપણને એવા સાંભળવા … Read more

ભગવદગીતામાં છુપાયેલો છે ડાયાબિટીસનો ઈલાજ વાંચો અને શેર કરો

ડાયાબિટીસનો ઈલાજ

હિન્દુ ધર્મમાં જીવનનો સાર એટલે ભગવત ગીતા ભગવદ્. ગીતામાં બધી જ તકલીફોનો સામનો કરવાનો દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એ છતાં એ હિન્દૂ ધર્મ પૂરતું  મર્યાદિત ન રહેતા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે. એવું માનવામાં અને કહેવામાં આવે છે કે જો ભગવત ગીતાનો સાર સમજી લેવામાં … Read more

એક દિવસમાં 1 કિલો વજન ઘટાડવું છે ? તો વાંચી લો તેનો બેસ્ટ રસ્તો

weight loss

આજની સતત દોડતી જિંદગીમાં દરેક વ્યક્તિને સૌથી આગળ રહેવું છે પણ સમયના અભાવે એ આવું કરી નથી શકતો. આજે માણસ પૈસા પાછળ એવો તે દોડતો થયો છે કે તે પોતાની ખાણીપીણી પર ધ્યાન નથી આપી શકતો અને એ પછી એની અસર સીધી એમના સ્વાસ્થ્ય પર પડે છે. શરીર માટે સેવાતી સતત  બેદરકારીને કારણે શરીરમાં ક્યારે … Read more

ફાટી ગયેલી ડ્રાય અને ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવવા માટે

skin care in gujarati

શિયાળાની શરૂઆત થતાં જ એની અસર આપણી ત્વચા પર જોવા મળે  છે. ઠંડી હવાના કારણે હાથ, પગની ત્વચાની સ્કિન બરછટ થવા લાગે છે, અને ફાટવા લાગે છે. આને કારણે તમારો દેખાવ ખૂબ જ ખરાબ થઈ જાય છે. પરંતુ એના ઇલાજ માટે ગણિત અપનાવીને તમે એને ચમકદાર અને સોફ્ટ બનાવી શકો છો. વળી, હિટર્સ, બ્લોવર્સ, ગરમ … Read more

છ મહિનામાં 25 કિલો વજન ઘટાડવું હોય તો જાણી લો આ ડાયટ પ્લાન

વજન ઘટાડવા

વજન ઘટાડવા માટે પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા રામ કપૂર એમનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલના સમયમાં એ નાના પડદા થી દુર રહેતા હોવા છતાં પણ એમના ફ્રેન્ડ ફોલોઈંગ માં કોઈ પણ ઘટાડો થયો નથી. ગયા વર્ષે જ રામ કપૂરે અભિષેક બચ્ચન સાથે the big bull અને તાપસી પન્નુ સાથે થપ્પડ અને સુટેબલ … Read more

રાત્રે સૂતી વખતે દૂધ સાથે કરી જુઓ આ વસ્તુઓનું સેવન

benefits of milk

દૂધ એક સંપૂર્ણ આહાર છે. ફક્ત બાળકો માટે જ નહીં પરંતુ દૂધ દરેક ઉંમરના લોકો માટે  ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ , આયોડીન , પોટેશિયમ , ફોસ્ફરસ,  વિટામિન ડી ના ગુણ હોય છે. સામાન્ય રીતે ઘણા લોકો રાત્રે ગરમ દૂધનું સેવન કર્યા બાદ સુતા હોય છે, અને ખરેખર રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું … Read more

21 આયુર્વેદિક હેલ્થ ટિપ્સ જે તમારા જીવનને બનાવસે સુખમય

હેલ્થ ટિપ્સ.

આજની બીઝી લાઇફસ્ટાઇલમાં શરીરને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવું એ એક મોટું ચેલેન્જ છે. પણ ચિંતા ન કરો આ સમસ્યાનું સમાધાન માટે આજે અમે તમને 21 હેલ્થ ટિપ્સ વિશે જણાવીશું. તો ચાલો એ હેલ્થ ટિપ્સ વિસ્તાર પૂર્વક ચર્ચા કરીએ. ભરપૂર ઊંઘ લો : 7થી 8 કલાકની ઊંઘ તમને આખો દિવસ એનર્જેટિક રાખી શકે છે. … Read more

99% લોકોને નથી ખબર ભગવાન રામ અને સીતાની ઉંમરમાં કેટલા વર્ષનું હતું અંતર જાણો રામાયણનુ આ રહસ્ય…

shree ram

શાસ્ત્ર અનુસાર સીતા માતાનું નામ અને તેમની ઉત્પત્તિનું રહસ્ય છુપાયેલું છે. મહારાજા જનકની મિથિલાના રાજા હતા અને તેમને એક પણ સંતાન નહોતું. ભગવાન રામ અને માતા સીતા કરોડો લોકોના આરાધ્ય દેવ – દેવી છે. બંનેનું જીવન આજે પણ લોકો માટે એક મિશાલ છે. આ વચ્ચે એક પ્રશ્ન ઘણાં લોકોના મનમાં ઊઠે છે. ભગવાન રામ અને … Read more