આ વસ્તુથી 50 વર્ષની ઉંમરે પણ તમારો ચહેરો જુવાન દેખાશે

ફટકડી ના ફાયદા.

લગભગ દરેક ભારતીય ઘરમાં ફટકડી સરળતાથી મળી રહે છે. જેનો ઉપયોગ મોટેભાગે પાણીને સાફ કરવા માટે થતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે દેખાવ માં સફેદ પથ્થર જેવી દેખાતી આ ફટકડી દવા તરીકે ઉપયોગી છે. તેના ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા મળે છે. ફટકડીનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ ની સમસ્યાઓમાંથી છુટકારો … Read more

કેરી ના ફાયદા ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે આ વસ્તુ

કેરી ના ફાયદા.,

કેરી ના ફાયદા કાચી કેરી એક સ્વાસ્થ્યપ્રદ ફળ છે જે તમે ગરમી શરૂ થતા જ તમે તેનું સેવન કરી શકો છો. ગરમી શરૂ થતા જ બજારમાં કાચી કેરીનું આગમન થઇ જાય છે. ગરમીની ઋતુમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવા ખાટ્ટા ફળોને જોઇને આંખને ઠંડક પહોંચે છે. કાચી કેરી વજન ઓછું કરવામાં પણ કારગર છે જ્યારે પાકેલી … Read more

યાદશક્તિ વધારવા નો આયુર્વેદિક ઉપાય જાણો

યાદશક્તિ વધારવા.

યાદશક્તિ વધારવા માલકાંગણીને જ્યોતિષમતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક આયુર્વેદિક ઔષધી છે. જે નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંપરાગત રીતે ઔષધિને ‘મગજ ક્લિયર’ કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે, તે બુદ્ધિ સુધારવામાં મદદરૂપ બને છે. સંધિવા, અસ્થમા અને રક્તપિત્તની ઘણી બધી સમસ્યાઓના સંચાલનમાં પણ તેને ખૂબ ફાયદાકારક માનવામાં આવે … Read more

તમારું બાળક પણ બોલતા અટકાય કે તોતડું બોલે છે તો અપનાવો આ ખાસ ઘરેલું ઉપાય

અક્કલગરો

અક્કલગરો ના એકથી દોઢ ફૂટ ના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે આપણે ત્યાં આ છોડ કોઈ સ્થળમાં જોવા મળે છે. તેના મૂળ અને ડાળખી આપણા દેશમાં આયાત થાય છે. તેના છોડ ને પીળા અને સોનેરી રંગના ફૂલ આવે છે. તેની ડાળખી ચાવવાથી જીભ પર રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેના … Read more

કમર દર્દ નો ઈલાજ કમરનો દુખાવો જડમૂળ માંથી દૂર કરવા અપનાવો આ ઉપાય

કમર દર્દ નો ઈલાજ

કમર દર્દ નો ઈલાજ  અત્યારની મહિલાઓ વર્કિંગ વુમન બની ગઈ છે. મોટાભાગની મહિલાઓ ઘરની સાથે-સાથે ઓફિસને પણ સંભાળે છે. એવામાં વધુ કામના પ્રેશરથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે. તેમાં મોટાભાગની મહિલાઓ કમરના દુખાવાથી હંમેશા પરેશાન રહે છે. મહિલાઓમાં કમરનો દુખાવો થવો એ સામાન્ય છે. એના કારણે મહિલાઓ રોજીંદુ કામકાજ પણ નથી કરી … Read more

આ આયુર્વેદિક ઉપાય થી હાડકા, સાંધાના દુખાવા, ડાયાબિટીસ માંથી મળશે છુટકારો

સંચળ ના ફાયદા.

type-2-diabetes આયુર્વેદમાં આ વસ્તુને ઠંડક આપતું માનવામાં આવે છે. તેનાથી કબજિયાત દૂર થાય તે ઉપરાંત છાતીમાં થતી બળતરા, એસીડીટી, ડાયાબિટીસ(diabetes) , ગેસ તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે આ વસ્તુને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેને ખાસ કરીને એની ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં મિક્સ કરીને ખાવામાં આવે છે. સંચાલનની … Read more

ઘઉં કરતાં 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગો કરે છે દુર

રાગી ના ફાયદા.

રાગી ના ફાયદા રાગી એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એ હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લા વલસાડ, નવસારી, તાપી જિલ્લા તેમજ સુરત જિલ્લાના આદિવાસીઓ રાગી એટલે કે નાગલી ની ખેતી કરે છે. તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે રાગી એક ઋતુમાં એટલે કે, આશરે 100 થી 120 દિવસમાં પાકીને તૈયાર … Read more

કમરના દુખાવા થી છુટકારો મેળવવા માટે ઘરે જ બનાવો હર્બલ બામ

કમરના દુખાવા

કમરના દુખાવા મહિલાઓને મોટાભાગે કમરની પીડા થતી હોય છે. કંમર ની સમસ્યા થવી ખૂબ જ સામાન્ય છે. કમર ની સમસ્યા થવાથી સ્ત્રીઓ ઘરનું કામકાજ પણ સરખી રીતે કરી શકતી નથી. ઘણી વખત તો દુઃખાવો એટલો વધી જાય છે કે, એના કારણે બેડ માંથી ઉભા પણ થઇ શકાતું નથી. સ્ત્રીઓમાં કમરની તકલીફ થવાના ઘણાં બધાં કારણો … Read more

હાડકા મજબુત કરવા માટે અને ફેક્ચર માટેના દેશી ઉપચાર

હાડકા મજબુત કરવા માટે..

હાડકા મજબુત કરવા માટે આજના લેખમાં અમે તમને એવી ઔષધી વિશે વાત કરવાના છે. જે ઔષધિ આપણા વડીલો વર્ષો પહેલા ઉપયોગ કરતા હતા. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી આપણા હાડકા ખૂબ મજબૂત બને છે. આપણા હાડકાઓ કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન ઉપરાંત ઘણા પ્રકારના મિનરલ મળીને બનેલા હોય છે. અવ્યવસ્થિત જીવન ધોરણને કારણે જ આ … Read more

માત્ર 2 ટીપાં નાકમાં ઘી નાખવાથી થાય છે 100થી વધુ રોગો કાયમી દૂર

નાકમાં ઘી.

આજના સમયમાં આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ રૂપે ધ્યાન રાખીએ છીએ. મોટાભાગે લોકો પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે દેશી અને ઘરેલૂ ઉપચાર પર વધુ ભાર આપતા હોય છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર માં એક ઘી છેે. જેને ખુબ શુદ્ધ સામગ્રી ગણવામાં આવે છે. નાકમાં દેશી ઘી ના ફક્ત બે ટીપાં નાખવામાં આવે તો … Read more