શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા બાળકોમાં થતી શરદી ઉધરસ માટે અસરકારક ઉપાય

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા વારંવાર શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સાવ સામાન્ય લાગતી હોય છે એક એવી તકલીફ છે જે 0 થી 14 કે પુખ્ત થવા સુધીના બધા બાળકોમાં સહુથી વધારે જોવા મળતી સમસ્યા છે. વારેઘડીયે શરદી, ઉધરસ થવાનું કારણ શ્વસન તંત્રને લાગતો ચેપ છે. જેના કારણે આ સમસ્યા થતી હોય છે. આશરે … Read more

મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર – modha na chanda dur karvno upay

મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર.

ઘણી બધી વ્યક્તિઓને થતી સમસ્યા એટલે કે મોઢા ના છાલા, આજે અમે તમને મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર  જણાવીશું. મોઢામાં પડતા છાલા એટલે કે ચાંદા આજના સમયમાં સામાન્ય થઈ ગયા છે. જેનું મુખ્ય કારણ ગરમ વાતાવરણ અને જીવનશૈલી હોય છે. આમ તો આ સમસ્યા સામાન્ય છે પરંતુ જો એ વધી જાય તો મોઢામાંથી લોહી પણ … Read more

Health Tips ઉપયોગી એવી ઘરગથું ટિપ્સ જે તમે કદાચ જાણતા નહિ હોય

Health Tips for gujarati,

Health Tips ઠંડી ઋતુમાં વાતાવરણમાં બદલાવ થવાને કારણે આપણા શરીર પર વિપરીત અસર પડતી હોય છે. જેના કારણે શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શરદી હોય ત્યારે નાક બંધ થઇ જતું હોય છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે. બંધ નાક માટે : એના ઉપચાર માટે દિવેલના ચાર – ચાર … Read more

શરદી,ઉધરસ,કફ,બ્લડપ્રેશર માટે ગોળ સાથે મિક્સ કરીને ખાઈ લો આ વસ્તુ

ગોળ ખાવાના ફાયદા.

ગોળ ખાવાના ફાયદા  વર્ષોથી ગોળ અને સૂંઠનો ઉપયોગ માત્ર સ્વાદ માટે જ નહીં પણ ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે. ગોળ અને સૂંઠની તાસિર ગરમ હોય છે માટે શિયાળામાં ગોળ અને સૂંઠનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. ગોળ અને સૂંઠમાંથી મળતા પોષક તત્વો અને ઔષધીય ગુણો શરીરને સારુ સ્વાસ્થ્ય પ્રદાન … Read more

Health Tips શરીરને તંદુરસ્ત રાખવા માટે આટલું કરો જાણો

Health Tips..

Health Tips મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાતોમાં રોટી, કપડાં અને મકાન નો સમાવેશ થાય છે. એમાં સૌથી વધુ મહત્વ ભોજનનું એટલે કે રોટી નું છે. હાલના સમયમાં ખાવા માટે અનેક પ્રકારની વિવિધ વાનગીઓ ઉપલબ્ધ હોય છે પરંતુ એમાં ખૂબ જ મસાલા અને તેલ પણ વધુ પડતું હોય છે. જેના કારણે ખોરાકનું પાચન સરળતાથી થતું નથી જેના … Read more

દરેક રોગો માટે રામબાણ ઈલાજ છે સૂંઠ જાણો તેના ફાયદા વિશે

સૂંઠના ફાયદા

સૂંઠના ફાયદા વિશે તમે સાંભળ્યું જ હશે. સુકવેલ આદુ ને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠનો ઉપયોગ વાનગીઓ બનાવવામાં થાય છે. સૂંઠ ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે. સૂંઠમાં રહેલા તત્વો ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે. સૂંઠમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. સુંઠમાં ઓમેગા 3,  ફેટી એસિડ,  કેલ્શિયમ, મેગ્નેશિયમ ઉપરાંત બીજા પણ ઘણા … Read more

રાત્રે સુતી વખતે નાભિમા માત્ર 2 ટીપા તેલ નાખો અને મેળવો અનેક લાભો

નાભિમા તેલ નાખવાના ફાયદા

નાભિમા તેલ નાખવાના ફાયદા જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે બાળકને પોષણ નાભિ માં રહેલા નાળ દ્વારા મળતું હોય છે. આ નાળ દ્વારા જ બાળકને સમગ્ર પોષણ મળે છે. આપણા શરીરમાં રહેલા નાભિનું  મહત્વ ખુબ જ છે. જ્યારે યોગી પુરુષો ધ્યાન કરે છે ત્યારે નાભિ ચક્ર પર કરે છે. કહેવામાં આવે છે કે કુંડલિની … Read more

મહિલાઓ માટે ખુબ જ કામની ટીપ્સ મહિલાઓ જરૂર વાંચે

મહિલાઓ માટે હેલ્થ ટિપ્સ

મહિલાઓ માટે હેલ્થ ટિપ્સ આખો દિવસ ઘર અને પરિવારની જવાબદારી ઉઠાવતી હોય છે અને કાળજીપૂર્વક તેમનું ધ્યાન રાખતી હોય છે. પરંતુ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી. જેના કારણે સ્ત્રીઓને ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે. માટે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને હંમેશાં જાગૃત રહેવું જોઈએ. ગૃહિણીઓ આખા દિવસની દોડધામ ભરી જીંદગીમાં પોતાના શરીર અને … Read more

બાજરીનો રોટલો ખાવાથી થાય છે આટલાં ફાયદા

બાજરીના રોટલો ખાવાના ફાયદા.

બાજરીના રોટલો ખાવાના ફાયદા  મિત્રો બાજરીનું સેવન કરવું આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાજરી ખાવાથી પાચનશક્તિ સુધરે છે. સાથે અન્ય બીમારીઓ પણ દૂર થાય છે. ઘણી બધી બીમારીઓને દૂર કરવાની શક્તિ બાજરીમાં રહેલી છે. માટે આજે બાજરી ખાવાથી થતા ફાયદા વિશે અમે તમને જણાવીશું. બાજરીના રોટલો ખાવાના ફાયદા બાજરી ખાવાથી કોલેસ્ટ્રોલ … Read more

મશરૂમ ના ફાયદા વજન ઓછું કરવાની સાથે ડાયાબિટીસ પણ રહેશે નિયંત્રણમાં જાણો

મશરૂમ ના ફાયદા.

મશરૂમ ના ફાયદા જો તમે પણ વધતા વજનની સમસ્યાથી પરેશાન છો તો પોતાના ડાયટમાં સામેલ કરો મશરૂમને. મશરૂમ એક હેલ્ધી સબ્જી છે. જેનો સૂપ અને શાક બનાવવામાં ઉપયોગ થાય છે. મશરૂમ લગભગ આખુ વર્ષ મળે છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મશરૂમમાં કેલેરી ઓછા પ્રમાણમાં રહેલી હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર છે. … Read more