આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર કરો આ ઉપાય

constipation remedies

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે લોકોનું પેટ સાફ થતું નથી. એવા લોકો માટે કેટલા ઘરગથ્થુ ઉપચાર દર્શાવેલા છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. મોટાભાગના વ્યક્તિઓને મળ સાફ ન થવાની સમસ્યા રહેતી હોય છે. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે યોગ્ય રીતે પેટ સાફ ન થવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. મોટાભાગની વ્યક્તિઓને સતત પેટમાં … Read more

સવારે પલાળીને ખાઈ લો આ એક વસ્તુ જાણો

Chickpeas health benefits

મિત્રો ચણાનું નામ તો તમે સાંભળ્યું જ હશે અને એ નામ સાંભળ્યા બાદ તમારા મોઢામાં પાણી પણ આવ્યું જ હશે પણ શું તમે જાણો છો કે ચણા જેટલા ખાવામાં ટેસ્ટી છે એટલા જ તે પૌષ્ટિક છે. ચણાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. કારણ કે ચણામાં પ્રોટીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. એટલું જ … Read more

સવારે આ પાણી પી જાઓ પેટની ચરબી થરથર ઓગળવા લાગશે

Fenugreek

અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે આપણે ઘરગથ્થુ ઉપચાર હંમેશા કરતા હોઈએ છીએ, અને તે અસરકારક સાબિત થાય છે. આયુર્વેદમાં એટલા બધા ઘરગથ્થુ પ્રયોગ છે. જેના ઉપયોગ કરીને કોઈ પણ બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે. અથવા તેને મટાડી શકાય છે. આજે અમે તમને એવા દાણા વિશે જણાવીશું, જે દાણા ફાયદાકારક છે. એ આપણા રસોડામાં … Read more

શરીરની અનેક સમસ્યાઓ દૂર કરી શકે છે રસોડામાં રહેલી આ વસ્તુઓ

honey benefits

honey benefits કેસર અને મધનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો એ બન્નેનું સેવન એકસાથે કરવામાં આવે તો તે શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. કેસરને દુનિયાનો સૌથી મોંઘો મસાલો માનવામાં આવે છે. એનો ઉપયોગ આમ તો મીઠાઈઓ બનાવવા માટે જ થાય છે. પણ કેસરમાં અગણિત ઔષધીય ગુણો રહેલા છે … Read more

ઘઉં અને બાજરી કરતા પણ અનેક ગણું શક્તિશાળી છે આ અનાજ

finger millet benefits

રાગી ના ફાયદા રાગી એટલે કે નાગલી તરીકે ઓળખાતી આ ધાન્ય વનસ્પતિ 100 થી પણ વધારે રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. રાગી સૌથી પ્રાચીન અનાજ છે. તે એક એવું પહેલું અનાજ છે જે લગભગ 4000 વર્ષ પહેલાં લાવવામાં આવ્યું હતું. રાગી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. રાગીનો પાકએક એવો પાક છે જે આખા … Read more

પેટમાં દુખાવો ,કફ, ગેસ,અપચો ને દુર કરવા કરો આ ઉપાય

Asafoetida

મોટાભાગે રોજ રસોઈમાં દરેક ઘરમાં નિયમિત રીતે હિંગનો વપરાશ થતો હોય છે. હિંગ નો ઉપયોગ કરવાથી રસોઈ નો સ્વાદ વધે છે એવું નથી પરંતુ રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરીને વાનગીઓને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. હિંગ નો ઉપયોગ કરવાથી ખોરાકનું પાચન પણ સરળતાથી થાય છે, માટે શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીમાં વઘારમાં રાઈ, જીરું વગેરે સ્વાદ … Read more

આજથી જ પીવા લાગો આ પાણી જાણી લો સંપૂર્ણ માહિતી

drink-for-morning

મનુષ્યને જીવવા માટે હવા પાણીને ખોરાકની જરૂર હોય છે. તેમાં પાણી ખૂબ જ મહત્વની જરૂરિયાત છે. આપણી પાણી પીવાથી લઈને ભોજન બનાવવાની ઘરના રોજિંદા બધા જ કામમાં પાણીનો ઉપયોગ કર્યો છે. તો આજે આપણે આખો દિવસ દરમિયાન હુંફાળું પાણી પીવાથી સ્વાસ્થ્યને થતા અઢળક ફાયદા વિશે જાણીશું. જ્યારે આપણે સવારમાં ઉઠીએ તો સૌથી પહેલા પાણી પીવું … Read more

શિયાળામાં શરીરને એકદમ તંદુરસ્ત અને ફીટ રાખવા માટે કરો આ ઉપાય

immunity drink

શિયાળાની ઋતુમાં ઘણા બધા શાકભાજી મળી રહે છે. જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પણ લીલી શાકભાજીમાં આપણને દરેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. શિયાળાની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારતા હેલ્ધી ખોરાકનો આપણે ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. કારણ કે બેક્ટેરિયા થી થતી બીમારીઓના કારણે આપણે બીમાર પડી શકીએ છીએ. તેવી પરિસ્થિતિમાં … Read more

શિયાળાની ઋતુમાં કરી લો આ વસ્તુઓનું સેવન થશે ગજબનો ફાયદો

health benefits

શિયાળાની ઋતુમાં આપણું કાળજી માંગે છે. ઋતુમાં બદલાવ આવવાની સાથે જ શરીરને સ્વાસ્થ્યવર્ધક અને ફીટ રાખવા માટે આપણા ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. માટે જો ઋતુ પ્રમાણે તમારું ભોજન હોય તો શરીરને પૂરતી એનર્જી મળી રહે છે અને બીમારીઓનું જોખમ પણ ઘટે છે શિયાળાની ઋતુ શરૂ થતા લોકો ઉધરસ, કફ જેવી સમસ્યાઓથી પરેશાન થવા … Read more

શરદી,કફ ,તાવ, શ્વાસમાં ગભરામણનો આયુર્વેદિક ઉપાય

ayurvedic

આ ઔષધિ કફથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. પીપર ને આપણે ગુજરાતીમાં લિંડીપેપર તરીકે ઓળખીએ છે. તેની જુદી જુદી ઘણી જાતો છે. આપણે ત્યાં બજારમાં મળી રહે છે. જેમાંથી ગજપીપર અને ગણદેવી એક બે મુખ્ય જાત છે. ગજ પીપર કદમાં મોટી અને ગણદેવી એ નાની હોય છે. પાતળી, તીખી, કૃષ્ણ વર્ણની અને તોડવાથી જે … Read more