આયુર્વેદ પ્રમાણે રાત્રે ભોજનમાં ક્યારેય આ વસ્તુઓ ખાવી જોઈએ નહીં
તમે ઘણી વખત એવું સાંભળ્યું કે દિવસ પૂરો થાય એની પહેલા ભોજન કરી લેવું જોઈએ. કારણકે આપણા આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે. દિવસ પૂરો થાય તે પહેલાં રાતનું ભોજન કરી લેવું જોઈએ. જો તમે ક્યારેક વડીલો ને પૂછો કે પહેલાના સમયમાં ક્યારે ભોજન કરતા હતા ? તો તેનો જવાબ એમ જ હોય કે સાત વાગ્યે … Read more