આયુર્વેદ પ્રમાણે રાત્રે ભોજનમાં ક્યારેય આ વસ્તુઓ ખાવી જોઈએ નહીં

ભોજન

તમે ઘણી વખત એવું સાંભળ્યું કે દિવસ પૂરો થાય એની પહેલા ભોજન કરી લેવું જોઈએ. કારણકે આપણા આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે. દિવસ પૂરો થાય તે પહેલાં રાતનું ભોજન કરી લેવું જોઈએ. જો તમે ક્યારેક વડીલો ને પૂછો કે પહેલાના સમયમાં ક્યારે ભોજન કરતા હતા ? તો તેનો જવાબ એમ જ હોય કે સાત વાગ્યે … Read more

એસીડીટી,મોઢામાં ચાંદા,સાંધાના દુખાવા માટેનો રામબાણ ઈલાજ

vanshlochan-na-fayda

વાંસલોચનના ફાયદા વિવિધ પ્રકારના વાંસના ઝાડ માંથી બનાવવામાં આવે છે. વાસ્તવમાં તે વાંસની દાંડી હોય છે. જે બહારથી સખત અને અંદરથી થોડા પાંદડાઓ સાથે નરમ હોય છે. વાંસ લોચન ને વંશલોચન અથવા તબશીર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મુખ્યત્વે સિલિકા અને પાણીથી બનેલો હોય છે. જેમાં ચૂનો અને પેટાશના નિશાન હોય છે. જે વાંસની … Read more

ગુજરાતનું આ ફળ મગજ અને હૃદય માટે છે વરદાનરૂપ જાણો

karmada-na-fayda

કરમદા ના ફાયદા કરમંદા જેના વિશે તમે ક્યારેક તો સાંભળ્યું જ હશે. તો, નાના નાના આ ફળ નું નામ કેટલાક લોકો માટે નવું પણ હશે. તે સ્વાદમાં સહેજ ખાટા હોય છે. કરમંદાના ઝાડ ઉપર સફેદ ફૂલ આવે છે અને તેના ઝાડની એક ખાસ વિશેષતા છે કે, તેના એક કરતાં વધારે થડ હોય છે. આ કાંટાળા ઝાડને … Read more

મસાલા ખીચડી બનાવવાની રીત

masala khichdi recipe

વાનગીની સુગંધથી જ આપણને ભૂખ લાગી જાય છે ખાવાની ઈચ્છા થઈ જાય છે. પરંતુ આજે અમે એવી રેસિપી વિશે જણાવીશું, જેને અત્યારના યુવાનો ખાવા જ નથી ઈચ્છતા, જેને જોતાં જ તેઓ મોઢું ફેરવી લેતા હોય છે. તો આજે અમે તમને સ્વાદિષ્ટ અને હેલ્ધી મસાલા ખીચડી બનાવવાની રીત જણાવીશું. પહેલાના જમાનામાં લોકો નિયમિત રીતે રોજ ખીચડી … Read more

દવા લીધા વિના ઘરે જ દેશી દવા બનાવીને દૂર કરો વિટામીન B12 ની ઉણપ

vitamin b12

આજના લેખમાં અમે વિટામીન B12 ની ઉણપની દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. વિટામીન B12 આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક ઘટક છે. કારણ કે, ડીએનએ અને લાલ રક્ત કોષિકાઓ બનાવવા માટે તે મદદરૂપ થાય છે. B12 વિના લાલ રક્ત કણો બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. જો આ ન થાય તો શરીરમાં મેગાલો બ્લાસ્ટિક … Read more

જો તમારી સ્કીન પણ ડ્રાય થતી હોય તો કરો આ ઉપાય

સ્કીન પણ ડ્રાય

જો તમે પણ ઇચ્છતા હો કે, તમારી ત્વચા અભિનેત્રી કરીના કપૂર ખાન જેવી થાય તો, તમારે સ્કીન કે રૂટીન વિશે જાણવું પણ ખૂબ જ મહત્વનું છે. કરીના કપૂરે પોતે એક ઇન્ટરવ્યૂ સમયે પોતાની સુંદરતાનું રહસ્ય જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે દરરોજ બદામનું તેલ ત્વચા પર લગાવે છે. બદામ તેલ ખાવામાં તો સ્વાસ્થ્યવર્ધક છે … Read more

કૂતરાને આ પરિસ્થિતિમાં જોશો લાકડી કે પથ્થર વડે તેમને અલગ કરવાનો પ્રયાસ ના કરો થશે મોટું નુકસાન

dg

આજે આપણે શ્વાન વિશે વાત કરીશું ઘણા પ્રાણીઓ આ ક્રિયા તેમના શરીર અને પર્યાવરણ પ્રમાણે અલગ અલગ સમયે કરે છે. અને દરેક પાસે અલગ અલગ પદ્ધતિઓ છે. તેની પાછળનું કારણ શું છે ? માદા કૂતરાને શું નુકસાન થાય છે આજે આપણે વાત કરીશું ડોગ્સ વિશે, કે, તેઓ ચીપકી કેમ જાય છે, શું છે તેનું કારણ, … Read more

કમરનો દુખાવો, ગેસ, અપચો થઈ જશે ગાયબ કરો આ ઉપાય

કમરનો દુખાવો.

કમરનો દુખાવો :- કમર ના દુખાવા ના કારણો શરીરની મોટાભાગની સમસ્યાઓ પેટ થી પેદા થતી હોય છે. પછી ભલે તે પાચન સંબંધી હોય કબજિયાત કે એસીડીટી હોય. એના માટે ગોળ અને જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. એ બધી જ સમસ્યાઓમાં રાહત આપે છે. ગોળ અને જીરું બન્ને સ્વાદ માટે અને આરોગ્ય માટે ફાયદાકારક છે. … Read more

હોઠ અને દાઢી ઉપર ના ભાગ માં આવતી અણગમતી રૂંવાટી ને દૂર કરવા અપનાવો આ ઉપાય

ssI

રૂંવાટી ને દૂર કરવાનો ઉપાય શરીર પરના અણગમતા વાળની સમસ્યા એ સામાન્ય છે. આપણા શરીરના અણગમતા વાળને દૂર કરવા માટે આજે કેટલાક ઉપાય અમે તમને જણાવીશું. અણગમતા વાળની સૌથી વધુ સમસ્યા મહિલાઓમાં જોવા મળતી સામાન્ય સમસ્યા છે. જેને દૂર કરવા માટે મહિલાઓ ઘણા બધા પ્રયત્ન કરતી કરતી હોય છે. મહિલાઓમાં આ સમસ્યા હોઠને ઉપરના ભાગમાં … Read more

માતા પિતાએ પોતાના બાળકોનું મગજ કોમ્પ્યુટર જેવું તેજ બનાવવું હોય તો

મગજ કોમ્પ્યુટર જેવું

બધા જ માતા-પિતા પોતાના બાળકો હોશિયાર બને અને માતા-પિતાનું નામ રોશન કરે તેવી ઈચ્છા રાખતા હોય છે. આ માટે પોતાના બાળકનું મગજ તેજ હોય એ પણ ખૂબ જરૂરી છે, પરંતુ અત્યારના સમયમાં મોટા ભાગનાં બાળકોની યાદશક્તિ ખૂબ જ કમજોર હોય છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આપણું મગજ કઈ ને કઈ … Read more