ગળાના દુખાવા માટે અપનાવો આ ઉપાય

ગળાના દુખાવાના ઉપાય.

ગળાના દુખાવા માટે ઠંડીની સીઝનમાં મોટાભાગે બધાને ગળું ખરાબ થવાની  સમસ્યાઓ થતી હોય છે. મોટાભાગે આ વાયરલ અથવા બેક્ટીરિયલ સંક્રમણના કારણે થતું હોય છે. અથવા તો બીજા કારણો પણ જવાબદાર હોઈ શકે છે. પરિવાર ખાટું ખાવાના કારણે પણ ગળામાં ખરાશની સમસ્યા થતી હોય છે. આ તકલીફ વધુ ગંભીર નથી. માટે તમને ડોક્ટર પાસે પણ જવું … Read more

ઉધરસ ની દવા ઉધરસને જડમૂળથી મટાડવા અપનાવો આ આયુર્વેદ ઉપચાર

ઉધરસ ની દવા

ઉધરસ ની દવા ઘણા લોકોને ઉધરસની સમસ્યા થતી હોય છે. એમાં પણ રાત્રે તકલીફ વધી જાય છે. રાધે વાતાવરણ ઠંડુ થવાને કારણે ભેજ વધુ હોવાને કારણે આ તકલીફ થતી હોય છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય માનીને તેનો કોઈ ઉપચાર કરતા નથી. આયુર્વેદમાં આ સમસ્યાનો ઇલાજ આપવામાં આવેલ છે. ઠંડીની ઋતુમાં આ તકલીફ થાય છે … Read more

શિયાળામાં મેથીના થેપલા ખાવાથી થાય છે વિશેષ ફાયદા જાણો

મેથી દાણા ના ફાયદા.

મેથી દાણા ના ફાયદા લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અનેક લોકો આપી હશે. શિયાળામાં તાજી અને ટેસ્ટી શાકભાજી મળી રહે છે. માટે શિયાળાની ઋતુમાં તંદુરસ્ત રહેવા માટે લીલા શાકભાજી ખાવા જોઈએ. શિયાળામાં બધી ભાજી સારા પ્રમાણમાં મળી રહે છે. જેમ કે પાલક, મેથીની ભાજી વગેરે. એમાં પણ મેથીની ભાજી વધુ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. શિયાળામાં … Read more

કફને દુર કરવાનો રામબાણ ઘરેલું ઉપચાર કફ માટે કરો આ અસરકાર ઉપાય

કફ દૂર કરવાના ઉપાયો.

કફ દૂર કરવાના ઉપાયો ઋતુ બદલાવને કારણે મોટાભાગે ઘણા બધા વાઇરલ ઇન્ફેક્શન થતા હોય છે. ઘણા બધા ને શરદી ખાંસી સામાન્ય તાવ અને ગળામાં કફ જામી જવાની સમસ્યા થતી હોય છે. સામાન્ય રીતે શિયાળામાં આ બધી સમસ્યાઓ વધુ રહેતી હોય છે. આજે અમે એના માટે અમુક ઘરેલુ દેશી ઉપચાર જણાવીશું જેના દ્વારા ગળામાં અને ફેફસામાં જામી … Read more

Weight Loss ઝડપી વજન ઘટાડવા માટે અપનાવો આ સરળ ઉપાય

Weight Loss

Weight Loss : વધારે વજન એ એક ગંભીર બીમારી છે અને એના કારણે અન્ય પણ ઘણી બધી તકલીફો ઉભી થાય છે. કલાકો સુધી એમ જ બેસી રહેવું અને અવ્યવસ્થિત ખાણીપીણીના કારણે પેટની અને શરીરની ચરબી વધવા લાગે છે. ચરબી ઘટાડવી એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો ચુસ્ત ડાયટ અને જેમ કરવા બાદ પણ … Read more

લીલા મરચા ખાવાના ફાયદા જાણો

લીલા મરચા ખાવાના ફાયદા.

લીલા મરચા ખાવાના ફાયદા ઘણા લોકો ની તીખી વાનગીઓ ખાવી પસંદ હોય છે. પરંતુ અમુક લોકો એકદમ સાદો ખોરાક લેવાનું પસંદ કરતા હોય છે. મરચાની હંમેશા મસાલા તરીકે ગણવામાં આવે છે. પરંતુ મરચાના બીજા અનેક ઘણા ફાયદા પણ છે. માટે જો તમે પણ સાદો ખોરાક ખાવ છો તો હવેથી પોતાના આહારમાં લીલા મરચાં પણ સામેલ … Read more

કમળો માટેના ઘરેલું રામબાણ આયુર્વેદિક ઉપાય

કમળો ના ઉપાય

કમળો ના ઉપાય યકૃતમાંથી બળતરા થાય છે એટલે કે યકૃતમાં આવેલા સોજાને કમળો કહેવામાં આવે છે. જે વાયરલ ચેપને કારણે થાય છે. એ સિવાય દારૂ જેવા હાનિકારક દ્રવ્યો ના વધુ પડતા સેવનના કારણે પણ થાય છે. કમળાના બે પ્રકાર હોય છે. એક તીવ્ર અને લાંબી અસર વાળો. કમળા ના વાયરસ ની વિવિધ રોગોના વાયરસ તરીકે … Read more

મગફળી ના ફાયદા શિયાળામાં કરી લો માત્ર આ એક વસ્તુનું સેવન ઘણી બિમારી થશે દુર

મગફળી ના ફાયદા,

મગફળી ના ફાયદા  મગફળી અજીનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે માટે ઉપવાસમાં નું સૌથી વધારે સેવન કરવામાં આવે છે. મગફળી ખાવાથી શરીરમાં સુગરની માત્રા નિયંત્રણમાં રહે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ કાર્બોહાઈડ્રેટ ખોરાક પછી થોડા દાણા મગફળીના ખાવામાં આવે તો સુગર નિયંત્રણમાં રહે છે. પલાળેલી મગફળી ના 20 કે 25 દાણા નિયમિત ખાવાથી ખૂબ … Read more

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા અને કફ, ગળામાં ખારાશ ને દૂર કરશે આ આ ઉપાય

શરદી ઉધરસ.

શરદી ઉધરસ કોરોના વધી રહેલા કેસની સાથે ઋતુ બદલાવાના કારણે મોટાભાગે લોકોને શરદી ખાંસી ની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યાથી બધા પરેશાન હોય છે. એવા સમયમાં ડોક્ટરો બધાને ફલૂથી બચવાની અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપતા હોય છે. સામાન્ય રીતે ઋતુઓમાં ફેરફાર થતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. જેના લીધે વ્યક્તિ … Read more

ઓમિક્રોન ના ખતરાથી બચવા માટે આપનાવો આ સામાન્ય આદતો

ઓમિક્રોન

ઓમિક્રોન કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. એવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના બચાવ માટે કોઈ પણ ઉપાય કરવા તૈયાર છે. દરેક નો ઉદ્દેશ પોતાને સુરક્ષિત રાખવાનો છે. સામાન્ય નિયમોનું પાલન કરીને આપણે બધા જ કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે પરંતુ કોરોના ના કારણે લાગેલી રોગ દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક … Read more