સાંધાના દુખાવા નો ઈલાજ, ગેસ દુખાવો થઈ જશે દૂર માત્ર કરો આ ઉપચાર

સાંધાના દુખાવા નો ઈલાજ.

સાંધાના દુખાવા નો ઈલાજ કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોડામાં એક મહત્વના મસાલા તરીકે થાય છે. આપણા પૂર્વજોએ પૂરા પાડેલા મરી મસાલા અને તેજાના નો યોગ્ય માત્રામાં અને દિવસમાં યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો, અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. એ ત્રિદોષનાશક છે. આપણા શરીરનું બંધારણ જે વાત, પિત્ત અને કફથી થયેલું છે. તે … Read more

કમરના દુખાવા થી છુટકારો મેળવવા માટે ઘરે જ બનાવો હર્બલ બામ

કમરના દુખાવા

કમરના દુખાવા મહિલાઓને મોટાભાગે કમરની પીડા થતી હોય છે. કંમર ની સમસ્યા થવી ખૂબ જ સામાન્ય છે. કમર ની સમસ્યા થવાથી સ્ત્રીઓ ઘરનું કામકાજ પણ સરખી રીતે કરી શકતી નથી. ઘણી વખત તો દુઃખાવો એટલો વધી જાય છે કે, એના કારણે બેડ માંથી ઉભા પણ થઇ શકાતું નથી. સ્ત્રીઓમાં કમરની તકલીફ થવાના ઘણાં બધાં કારણો … Read more

એલચી ના ફાયદા એલચી ખાવાથી થાય છે અનેક બિમારી દુર જાણો

એલચી ના ફાયદા.

એલચી ના ફાયદા પ્રાચીનકાળથી વપરાતી એવી સુગંધીદાર એલચીના અનેક ગુણ છે. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી મુખવાસ તરીકે થતો આવ્યો છે. મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈ પણ વાનગી કે મીઠાઈમાં સુગંધ લાવવા માટે એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાનમાં પણ એલચી નાખવામાં આવે છે. એલચીમાં વિટામીન બી, આયર્ન, વિટામિન સી, નિયાસિન જેવા … Read more

અનેક રોગો નો રામબાણ ઈલાજ છે આ દાળ જાણો એના ફાયદા

તુવેરની દાળ ખાવાના ફાયદા.

તુવેરની દાળ ખાવાના ફાયદા તુવેરની દાળ ખાવાના ઘણા બધા ફાયદા છે..તુવેરની દાળ ખાવાથી કેટલા પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે, તથા પોષક તત્વોની ઉણપ પણ દૂર થાય છે. તુવેરની દાળમાં ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ રહેલા છે. તેમાં જીંક, કોપર અને સેલેનિયમ, મેગ્નેશિયમ જેવા તત્ત્વો પણ રહેલાં છે. જેની મદદથી શરીરનું પાચનતંત્ર … Read more

લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ નહીં મળે આટલા ફાયદા જાણો

સીડી ચડવાના ફાયદા.

સીડી ચડવાના ફાયદા  આજના ભાગદોડ ભર્યા જીવનમાં ઘણી બધી બાબતો બદલાઈ ગઈ છે. આજના ઝડપી જીવનમાં કોઈ પણ કામ કરવા માટે ઘણી બધી સગવડો મળી રહે છે જેથી આજનો માણસ પહેલા કરતાં ખૂબ જ આળસુ બની ગયો છે જે વ્યક્તિને ઘણું નુકસાન પહોંચાડે છે. આજનો માણસ કોઈ પણ કામ કરતા પહેલા તે કામ જાતને ન … Read more

કમરનો દુખાવો પગની એડી એટલે સાયટીકા અને ખેંચાતી નસનો આયુર્વેદિક ઉપચાર

સાયટીકા નો ઉપચાર.

સાયટીકા નો ઉપચાર :- આપણા શરીરમાં અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુઓમાં સાયટીકા નામનો સ્નાયુ મંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુ મંડળ કમરથી લઈને નિતંબ, સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ મુખ્યરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી પગની પાછળ નો ભાગ આચ્છાદિત કરે … Read more

બ્લડપ્રેશર, લોહીની ઉણપ, હાઈ બીપી માટે કરો આ વસ્તુઓનું સેવન

દ્રાક્ષ ના ફાયદા.

તમે બધા જાણતા જ હશો કે, દ્રાક્ષનું સેવન કરવાથી ઘણી બધી બિમારીઓથી દૂર રહી શકાય છે. માટે આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે, દ્રાક્ષ ખાવાના ફાયદા અને દ્રાક્ષ નું સેવન કરવાથી થતા ફાયદા અને વિશેષ માહિતી. દ્રાક્ષ ખાવાના ફાયદા  હાઈબ્લડ પ્રેશરના  સુકી કાળી દ્રાક્ષ માં ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમનો રહેલા છે. હાઈબ્લડ પ્રેશરના … Read more

ગોઠણનો દુખાવો દૂર કરવા માટેનો અસરકારક ઉપચાર

ગોઠણનો દુખાવો.

ગોઠણનો દુખાવો : આજના સમયમાં પર્યાવરણ અને ખાણી – પીણી બદલાઈ ગયા છે. વળી આજે જુના જમાનાની જેમ ભેળસેળ વગરની શુદ્ધ ખાદ્ય સામગ્રી નથી મળતી. આ જ કારણ છે કે આ આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં પણ બીમારીઓનો ફેલાવો થયો છે તેમાંથી એક ગોઠણ નો દુઃખાવો  આપણે ઘણી વખત આપણા મોટી ઉંમરના વડીલોને ગોઠણ ના દુઃખાવા … Read more

55 વર્ષની ઉંમરે પણ જો તમે યુવાન દેખાવા માંગતા હોવ તો કરો આ ઉપાય

સુંદર દેખાવા માટે.

સુંદર દેખાવા માટે ઉંમર ગમે એટલી હોય પરંતુ દરેક વ્યક્તિ સુંદર અને યુવાન દેખાવાની ઈચ્છા રાખતું હોય છે. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ એના માટે ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. ઘણી વખત સુંદર દેખાવા માટે મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે. ઉપરાંત બ્યુટી પાર્લરમાં જઈને ખર્ચા કરે છે પરંતુ અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ … Read more

ડાયાબિટીસ નો ઈલાજ દવા કરતા 100% અસરકારક છે આ ઉપચાર જાણો

ડાયાબિટીસ નો ઈલાજ

ડાયાબિટીસ નો ઈલાજ ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને પાછળ પડી જાય તો આખી જિંદગી ભર તેનો સાથ છોડતી નથી. આ બીમારી શરીર પર સૌથી ખરાબ અસર કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી દે છે, અને શરીરમાં ઘણી બધી બીમારીઓનો શિકાર બનતી જાય છે. જો તમે પણ ડાયાબીટિસની સમસ્યાથી પરેશાન થઇ … Read more