હાડકાના દુખાવા બીપી અનેક રોગો માં ફાયદાકારક છે આલુ જાણો

આલુ ના ફાયદા,

આલુ સ્વાદમાં કોઈ ખાસ તો નથી. પરંતુ લોકો છતાં પણ તેને ખાતા હોય છે. કારણ કે તેને ખાવાથી ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. આ લીચી જેવું જ હોય છે. પરંતુ તેનાથી થોડું વધારે મોટું હોય છે..આલુ સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. આ કારણોથી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે જાણી શું આલુ ના … Read more

શરદી અને તાવ ના કારણે ઊંઘમાં ખલેલ પડે અને ઊંઘ ના આવે તો કરો આ ઉપાય

શરદી ઉધરસ,

શરદી ઉધરસ  અને તાવને કારણે શાંતિથી ઊંઘ આવવી એ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે એ સમયે બંધ નાક ના કારણે સમસ્યા પેદા થાય છે. જ્યારે ઉધરસ આવતી હોય ત્યારે માંસપેશીઓમાં થતો દુખાવો ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. સામાન્ય રીતે શરદી ના લક્ષણો લગભગ સાતથી દસ દિવસ સુધી રહેતા હોય છે. ઘણી વખત ખાંસી અને વહેતા … Read more

ગોળનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ જાણો

ગોળના ફાયદા.

ગોળના ફાયદા આપણું શરીર આપણા માટે ભગવાને આપેલી એક અમુલ્ય ભેટ છે. મોટાભાગે દરેક વ્યક્તિ સવારે ઊઠીને 1થી 2 ગ્લાસ પાણી પીતા હોય છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે, દરરોજ સવારે ખાલી પેટે પાણી પીવાથી મોટા ભાગે ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે. જો તમે પણ પાણી સાથે એક દેશ ની વસ્તુ ખાઈ લેશો … Read more

શરીરમાં લોહીની કમીને દુર કરવા માટે કરો આ ઉપચાર જાણો

લોહીની ઉણપ.

લોહીની ઉણપ: મિત્રો લોહી શરીર માટે ખૂબ જરૂરી તત્વો શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય હોવું એ પણ ખૂબ જ મહત્વનું છે. લોહીનું હિમોગ્લોબીન તરીકે ઓળખવામાં આવે છે. જોકે આજકાલ ખરાબ આહારને કારણે હિમોગ્લોબીન નો સ્ત્રાવ ઘટી રહ્યું છે માટે પૌષ્ટીક ખોરાક લેવો ખૂબ જ જરૂરી બને છે. જ્યારે શરીરમાં હીમોગ્લોબિન લેવલ ઓછું હોય છે. ત્યારે શ્વાસ … Read more

કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય બસ કરો આ ઉપાય

ગોમૂત્ર ના ફાયદા,

ગોમૂત્ર ના ફાયદા શાસ્ત્રોમાં ઋષિ-મુનિઓએ ગાયોનો અનંત મહિના મહિમા વર્ણવ્યો છે. ગાયના દૂધ, દહીં, માખણ, ઘી છાશ અને ગૌમુત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એનાથી ઘણા રોગો પણ દૂર થાય છે. જે માટે ગૌમૂત્ર અને એક મહાન ઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, કેરોટીન, અમોનિયા અને સ્વળ ક્ષાર  વગેરે જેવા … Read more

માત્ર સાત દિવસ કરો વસ્તુનું સેવન યુવાન સ્ત્રીઓ માટે અમૃત સમાન જાણો

નારિયેળ ના ફાયદા

નારિયેળ ના ફાયદા નારિયેળ ના ઘણા પ્રકારના  હોય છે સૂકું નારિયેળ, જટા નારિયેળ, પાણીવાળું નારિયેળ આ બધા જ નારિયેળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળનું સેવન કરવું દરેક ઉંમરના વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો તેને પોતાના ડાયટમાં સામેલ કરતા હોય છે. નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક … Read more

100 થી વધુ રોગો નો રામબાણ ઈલાજ છે આ વનસ્પતિ જાણો

આવળ ના ફાયદા,

આ ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે. જેને અંગ્રેજીમાં Avaram Senna કહે છે જેનું વૈજ્ઞાનીક નામ Senna auriculate છે. આવડ ના ફૂલ પીડા અને સોનેરી રંગના હોય છે. પીળા ફૂલથી શોભતી આવડ ભારતમાં બધી જગ્યાએ જોવા મળે છે. આજે અમે તમને આવળ ના ફાયદા વેચે જાણવી છું. રાજસ્થાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વન … Read more

વજન ઘટાડવા માટેના ઉપાય કરો આ ઉપાય રોજ પીઓ હળદર વાળુ પાણી જાણો

વજન ઘટાડવા માટે.

વજન ઘટાડવા માટેના ઉપાય  આપણે બધાને ઘણી વખત એવી વસ્તુઓ વિશે સાંભળવામાં આવે છે કે, અમુક વસ્તુ સવારે ખાલી પેટે સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. ઘણા લોકોને સવારે ઊઠીને તરત જ ચા કે કોફી પીવાની આદત હોય છે. પરંતુ આજે અમે તમને સવારે ખાલી પેટે હળદરવાળું ગરમ પાણી પીવાના ફાયદા વિશે જણાવીશું. જેનાથી … Read more

દૂધમાં આ એક વસ્તુ નાખીને પીવાથી 10 પ્રકારના રોગ રહેશે દૂર જાણો

બદામ દૂધના ફાયદા,

બદામ દૂધના ફાયદા આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હેલ્થ એક્સ્પર્ટ મુજબ બદામનું દૂધ પીવાથી શરીરમાં ઇમ્યુનિટી ઝડપથી વધે છે. વ્યક્તિનું શરીર એટલું નાજુક હોય છે કે, જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો ગંભીગ બીમારીની ઝપેટમાં આવી જાય છે. તેના પાછળ કેટલાક કારણો હોય છે. શરીરમાં પ્રોટીનની કમી, વિટામિનની કમી કેલ્શ્યિમની કમી … Read more

કેન્સર, લોહીની કમી, ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડપ્રેશર જડમૂળથી ગાયબ કરી દેશે

બીટ ખાવાના ફાયદા.

બીટ તેના લાલ કલર માટે જાણીતું છે. સ્વાસ્થ્ય માટે બીટ ખૂબ જ ગુણકારી છે. બીટના અનેક ફાયદા છે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા અને હિમોગ્લોબીન વધારવા માટે એ સિવાય સુંદરતા માટે પણ બીટ ઉપયોગી છે. બીટના વિશેષ ગુણોને કારણે મોટા ભાગે તેનો સલાડ અને રસ સ્વરૂપે વધુ ઉપયોગ થાય છે. બીટ ખાવાના અનેક ઘણા ફાયદા … Read more