Health Tips શરીરને તંદુરસ્ત રાખવા માટે આટલું કરો જાણો

Health Tips..

Health Tips મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાતોમાં રોટી, કપડાં અને મકાન નો સમાવેશ થાય છે. એમાં સૌથી વધુ મહત્વ ભોજનનું એટલે કે રોટી નું છે. હાલના સમયમાં ખાવા માટે અનેક પ્રકારની વિવિધ વાનગીઓ ઉપલબ્ધ હોય છે પરંતુ એમાં ખૂબ જ મસાલા અને તેલ પણ વધુ પડતું હોય છે. જેના કારણે ખોરાકનું પાચન સરળતાથી થતું નથી જેના … Read more

દરેક રોગો માટે રામબાણ ઈલાજ છે સૂંઠ જાણો તેના ફાયદા વિશે

સૂંઠના ફાયદા

સૂંઠના ફાયદા વિશે તમે સાંભળ્યું જ હશે. સુકવેલ આદુ ને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠનો ઉપયોગ વાનગીઓ બનાવવામાં થાય છે. સૂંઠ ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે. સૂંઠમાં રહેલા તત્વો ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે. સૂંઠમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. સુંઠમાં ઓમેગા 3,  ફેટી એસિડ,  કેલ્શિયમ, મેગ્નેશિયમ ઉપરાંત બીજા પણ ઘણા … Read more

શરદી કારણે વારંવાર છીંક આવવી તો અપનાવો આ ઘરેલુ ઉપાય

છીંક ના ઘરેલુ ઉપચાર

છીંક ના ઘરેલુ ઉપચાર છીંક દરેક વ્યક્તિને આવે છે. જો એક કે બે છીંક આવે તો એ સામાન્ય ગણાય છે. પરંતુ છીંક વારંવાર આવતી હોય. કે પછી સતત છીંક આવવા લાગે તો સમસ્યા બની જાય છે. વારંવાર છીંક આવવાને કારણે વ્યક્તિ હેરાન અને ચીડિયું થઈ જાય છે. છીંક કારણે ઘણા લોકોને માથામાં દુખાવો પણ થવા … Read more

Weight Loss વજન અને ચરબી ઝડપથી ઘટાડવું હોય તો પીવો આ ડ્રિન્ક

Weight Loss..

Weight Loss  મોટાભાગે બહારનું ખાવાનું ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ બહાર ની વાનગીઓ જેવી કે ચીઝ, પફ, પીઝા વગેરે ખાવાથી તેનું પાચન ઝડપથી થતું નથી. જેના કારણે અડધો ખોરાક પચ્યા વગર જ રહી જાય છે. માટે ખોરાક ન પચાવવાના કારણે પેટ ભારે  ભારે રહે છે. એક લાંબા સમય સુધી પડ્યા રહેવાને કારણે સડવા … Read more

જો ઘરના કોઈ સદસ્યના ને માવા- મસાલા ખાવાની આદત હોય તો અપનાવો આ ઉપાય

માવા મસાલા.

આજના સમયમાં મોટાભાગે દરેક યુવાનોને માવા, મસાલા ખાવાની આદત હોય છે. જેને લોકો ફેશન સમજીને ખાય છે. દરેક યુવાનો આજે એના બંધાણી થઈ ગયા છે. એમાં પણ યુવકો ખાસ કરીને નિકોટીન અને તમાકુ વાળા માવા ખાતા હોય છે. જેનું એમને એક પ્રકારનું વ્યસન થઇ ગયું હોય છે. ત્યારબાદ જો એમને દિવસભર માવા ન મળે તો … Read more

રાત્રે સુતી વખતે નાભિમા માત્ર 2 ટીપા તેલ નાખો અને મેળવો અનેક લાભો

નાભિમા તેલ નાખવાના ફાયદા

નાભિમા તેલ નાખવાના ફાયદા જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે બાળકને પોષણ નાભિ માં રહેલા નાળ દ્વારા મળતું હોય છે. આ નાળ દ્વારા જ બાળકને સમગ્ર પોષણ મળે છે. આપણા શરીરમાં રહેલા નાભિનું  મહત્વ ખુબ જ છે. જ્યારે યોગી પુરુષો ધ્યાન કરે છે ત્યારે નાભિ ચક્ર પર કરે છે. કહેવામાં આવે છે કે કુંડલિની … Read more

ચહેરા પર ગ્લો લાવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ

ચહેરા પર ગ્લો લાવવા માટે.

ચહેરા પર ગ્લો લાવવા માટે જો તમારી ત્વચા પણ તૈલી ત્વચા છે તો આ માહિતી તમારા માટે જ છે. સ્કિન એક્સપર્ટનું કહેવું છે કે, ઓઇલી સ્કિન વાળી વ્યક્તિ કોઈપણ પ્રોડક્ટ આંખ બંધ કરીને વાપરી શકે નહીં. કેમ કે ઘરેલું હોય કે બજારની પ્રોડક્ટ હોય કોઈપણ વસ્તુ એમના માટે ફાયદાની જગ્યાએ આડઅસર કરાવી શકે છે. માટે … Read more

નારીયલ તેલના ફાયદા વજન ઘટાડવાથી લઈને અનેક રોગમાં છે લાભદાયી જાણો

નારીયલ તેલના ફાયદા

નારીયલ તેલના ફાયદા નારિયેળ ના તેલ નો ઉપયોગ વાળને શરીરના મસાજ માટે થતો હોય છે. દક્ષિણ ભારતમાં તેલનો ઉપયોગ વાનગીઓ બનાવવા માટે રસોઈ પણ થાય છે. નારીયલ તેલ પર ઘણા સંશોધન થયા છે. જેના કારણે તેના ઘણાં ઔષધિય ગુણો પણ જાણવા મળ્યા છે. આજે અમે તમને નારીયલ તેલના ફાયદા વિશે જણાવીશું. નારીયલ તેલના ફાયદા : ત્વચા … Read more

વેલેન્ટાઈન ડે પર લગ્ન કરશે અનુપમાં અનુજને આપશે સરપ્રાઈઝ જાણો

અનુપમાં

સિરિયલ અનુપમાની વાર્તા સમયની સાથે વધુ રસપ્રદ થતી જાય છે. માલવિકા વનરાજની વાતોમાં ફસાઈ ચુકી છે. વનરાજની વાત માનીને માલવિકાએ પોતાના ભાઈ અનુજને કંગાળ કરી નાખ્યો છે. જો કે આટલું બધું થયા પછી પણ અનુજ માલવિકાનો સાથ છોડવા તૈયાર નથી. રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે અને ગૌરવ ખન્ના સ્ટારર શોમાં અત્યાર સુધી આપણે જોયું કે અનુપમાં … Read more

કબજિયાત દૂર કરવાના ઉપાયો જુનામાં જુની કબજિયાતથી મળશે છુટકારો જાણો

કબજિયાત દૂર કરવાના ઉપાયો

અત્યારના સમયમાં કબજિયાતની સમસ્યા મોટાભાગે દરેક વ્યક્તિ ને હોય છે. એનાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક દવાઓ હોય છે અને અમુક ડાયટને ફોલો કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક મુદ્રા નો પ્રયોગ કરીને પણ કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કબજિયાત દૂર કરવાના ઉપાયો વિષે. કબજિયાત ના લક્ષણો : અવ્યવસ્થિત … Read more